________________
શતક ૧૭મું : ઉદેશક-૮-૯-૧૦-૧૧
ઉપર પ્રમાણે જ અપકાયિક જીવો અને વાયુકાયિક જીવો પ્રથમ પૃથ્વીથી સમવહન થઈને દેવલેકમાં ઉત્પન્ન થાય છે. અને દેવકના તે બંને જ યાવત્ સાતમીમાં અપકાય તથા વાયુકાય તરીકે ક્રમશઃ ઉત્પન્ન થાય છે.
શતક૧૭ને ઉદેશે આડે-નવ-દુશ-અગ્યિા પૂર્ણ utesnaypal woonrooms
શતક ૧૭ મું : ઉદ્દેશક–૧ર
એકેન્દ્રિય છે સમાન આહારવાળા, આયુષ્યવાળા તેમ સાથે ઉત્પન્ન થનારા નથી, શેષ પ્રથમ શતકના બીજા ઉદ્દેશાની જેમ સમજવું. તેઓ કૃષ્ણ-નીલ-કાપત અને તેજોલેશ્યાવાળા હોય છે, તેમાં પણ સેથી છેડા તેજલેશ્યાવાળા અનંત ગુણ વધારે કાત લેશ્યાવાળા, તેનાથી વિશેષાધિક નીલ વેશ્યાવાળા અને તેનાથી વિશેષાધિક કૃષ્ણલેશ્યાવાળા જ હોય છે.
- શતક ૧૭ નો ઉદ્દેશો બારમે પૂ. માં
શતક ૧૭: ઉદ્દેશક ૧૩૧૪-૧૫-૧, ૬-૧૭
સેળમાં શતકની જેમ નાગકુમાર, સુપર્ણકુમાર, વિઘુકુમાર, વાચકુમાર અને અગ્નિકુમારોના આહાર અને ત્રાદ્ધિ માટે છે. શતક ૧૭નો ઉદેશ તેર-ચૌદ-પંદર-સાળ-સત્તર પૂર્ણ.
-