SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૭મું : ઉદેશક-૮-૯-૧૦-૧૧ ઉપર પ્રમાણે જ અપકાયિક જીવો અને વાયુકાયિક જીવો પ્રથમ પૃથ્વીથી સમવહન થઈને દેવલેકમાં ઉત્પન્ન થાય છે. અને દેવકના તે બંને જ યાવત્ સાતમીમાં અપકાય તથા વાયુકાય તરીકે ક્રમશઃ ઉત્પન્ન થાય છે. શતક૧૭ને ઉદેશે આડે-નવ-દુશ-અગ્યિા પૂર્ણ utesnaypal woonrooms શતક ૧૭ મું : ઉદ્દેશક–૧ર એકેન્દ્રિય છે સમાન આહારવાળા, આયુષ્યવાળા તેમ સાથે ઉત્પન્ન થનારા નથી, શેષ પ્રથમ શતકના બીજા ઉદ્દેશાની જેમ સમજવું. તેઓ કૃષ્ણ-નીલ-કાપત અને તેજોલેશ્યાવાળા હોય છે, તેમાં પણ સેથી છેડા તેજલેશ્યાવાળા અનંત ગુણ વધારે કાત લેશ્યાવાળા, તેનાથી વિશેષાધિક નીલ વેશ્યાવાળા અને તેનાથી વિશેષાધિક કૃષ્ણલેશ્યાવાળા જ હોય છે. - શતક ૧૭ નો ઉદ્દેશો બારમે પૂ. માં શતક ૧૭: ઉદ્દેશક ૧૩૧૪-૧૫-૧, ૬-૧૭ સેળમાં શતકની જેમ નાગકુમાર, સુપર્ણકુમાર, વિઘુકુમાર, વાચકુમાર અને અગ્નિકુમારોના આહાર અને ત્રાદ્ધિ માટે છે. શતક ૧૭નો ઉદેશ તેર-ચૌદ-પંદર-સાળ-સત્તર પૂર્ણ. -
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy