________________
આશા રાખીશું' કે શેષ ભાગે .તૈયાર કરવામાં તમારી કલમને જરા પણ થાક ન લાગે
-૫. મને હરવિજયજી ગણી
ન્યાતીને રા
સાદડી ( રાજસ્થાન ) તા. ૪-૧૧૭૭
2-1 #
ભગવતી સૂત્રના શતકાનું આત્માએ ઉપર ઉપકાર કર્યાં કમ્યૂનિરાકરે એજ ભાવના,
ભાષાંતર કરીને ભાવિક ખપી છે. સૌ વાંચી મનન કરી
ન્ય
–વિજયપ્રસન્નચ’દ્રસૂરિ
દેવકીન'દન સેાસાયટી,
અમદાવાદ
માંવત ૨૦૩૩ ભાદરવા સુદ ૧૨
I
....જૈન ધર્મના પિસ્તાલીશ આગમ છે વર્ગોમાં વહેંચાચેલા છે. તેમાંને પ્રથમ વગ જેને ‘અંગ' કહેવામાં આવે છે, તેના ખાર પેટા વિભાગ છે. જે પૈકી પાંચમા પેટા વિભાગ તે “ ભગવતી સૂત્ર” નામે પ્રચલિત છે.
‘ભગવતી સૂત્ર ’માં ભગવાન મહાવીરને ગણુધર ગૌતમસ્વામીએ પૂછેલ પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર છે.
'
$
ઘેડા વખત પહેલાં જ ભગવાન મહાવીરને ૨૫૦૦ વ થયા નિમિત્તે આપણે ત્યા ઉજવણી થઈ. કાળની ગત્તિમાં ૨૫૦૦ વર્ષ એ નાને સુનેા સમય નથી. ૨૫૦૦ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરે જે ધમેપદેશ આપ્યા તે સમજવામા ભગવતી સૂત્ર સાર સંગ્રહ ખૂબ જ ઉપયેગી નિવડશે તેમા મને જરા પણ શકા નથી. ધ ગ્રંથમાં આપેલ ઉપદેશ