SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મું ઉદ્દેશક-૨ ૪૭ ગોપભોગ વિરમણ વ્રત”ની અનુપમ ભેટ જૈન શાસને કરેલી છે. તે હું પણ તે વ્રતની મર્યાદામાં આવીને મારાં મનવચન તથા કાયા પવિત્ર બનાવું ! (૭) વૈદકશાસ્ત્ર પણ કહે છે કે ઘણી વનસ્પતિઓ એવી છે કે જે ખાવાથી ખાનારનું લેાહી બગડે, માસ બગડે, હાડકા બગડે ચાવત્ શુક્ર અને રજ બગડે છે, તે પછી જૈન શાસનને જ માન્ય કરીને તેવી અભક્ષ્ય વસ્તુઓના ભેગોપભેગનુ વિરમણ કરવામાં જ એકાન્ત મારૂં હિત સમાયેલું છે. ઈત્યાદિક વિચારો કેવળ પાંચ મિનિટને માટે પણ જે ભાગ્યશાળી પિતાના મનમાં કરશે, તેમને તારવાને માટે જૈનવાણું પૂર્ણ સમર્થ છે. હવે બીજા ઉદ્દેશાને સમાપ્ત કરતાં પહેલાં એ વાત પર આપણે લક્ષ્ય આપીએ કે જયંતી શ્રાવિકા છેવટે દેવાનન્દાની જેમ દીક્ષા લઈ પિતાના કર્મોનો ક્ષય કરી મેલમાં બિરાજમાન થશે. હૂ બારમા શતકના આજે ઉદ્દેશ સમાપ્ત છે .
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy