________________
& r
૩૪૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
(૧) દેવેન્દ્રાવગ્રહ-દક્ષિણ અને ઉત્તર લેાકામાં ઇન્દ્રાવગ્રહ છે. (૨) રાજાવગ્રહ-છ ખ’ડ પૃથ્વી પર ચક્રવર્તી રાજાને અવગ્રહ છે. (૩) ગાથાપતિ અવગ્રહ-માંડલિક રાજાના અવગ્રહ.
(૪) સાગરિકાવગ્રહ——જે મકાનમાં સાધુ મહારાજ રહે તે શય્યાતર એટલે સાગરિકાવગ્રહ. (૫) સાધર્મિક અવગ્રહ-સમાન ધવાળા સાધુ મહારાજને
અવગ્રહ.
ઉપર પ્રમાણેની વક્તવ્યતા સાંભળીને ઇન્દ્રે કહ્યું કે હું પ્રભુ ! જે આ સાધુ-સાધ્વીએ વિહાર કરે છે તેમને હું અવગ્રહની આજ્ઞા આપુ છું. એમ કહીને પ્રભુને વંદન નમન કરીને પાલક વિમાનમા બેસી પેાતાના સ્થાને ગયા.
દેવેન્દ્રની ભાષા માટેની વક્તવ્યતા :
તે કાળે તે સમયે ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું, હે પ્રભુ! ! દેવરાજ શ આપ શ્રીમાનને જે કહ્યું તે સાચું છે? ભગવતે ‘વ્હા’માં જવામ આપ્યું છે.
હે પ્રત્યે ! ઇન્દ્ર મહારાજાએ શુ' સ્વરૂપથી સમ્યક્ત્વવાદી છે કે મિથ્યાવાદી છે ? એટલે કે વસ્તુના યથાને ખેલવુ તે સત્યવાદી અને વિપરીત બેલવું તે મિથ્યાવાદી.
જવામમાં ભગવંતે કહ્યુ કે દેવેન્દ્ર શત્રુ સત્યવાદી હાય છે પણ મિથ્યાવાદી નથી.
પુનઃ
ગૌતમસ્વામીના પૂછવાથી પ્રભુએ કહ્યું કે શક્રેન્દ્ર નીચે પ્રમાણેની ચારે પ્રકારની ભાષા લે છે. સત્યા, અસત્યા, સત્યામૃષા અને અસત્યામૃષા,
* Bu