________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૧
૨૫
પેાતાની દાઢમાં સમાવી દીધા છે. લેાભની વ્યાખ્યાએ શાસ્ત્રોમાં
ભિન્નભિન્ન દેખાય છે.
(૬) હોમ: પાŻયક્ષ: (२) लोभः मूर्च्छा
(३) लोभः चित्तविमोहनम्
(४) लोभ : तृष्णापरिग्रह परिणाम:
(५) लोभन अभिकाक्षणम्, लुभ्यते वाऽनेनेति लोभ:
(જીવા ૧૫)
(પ્રશ્ન ૪૨)
(પ્રશ્ન ૯૬)
(આચા. ૧૭૦)
(ઢાણા. ૧૭૩) (ઉત્તરા. ૨૬૧)
(૬) દ્રવ્યાયમિન્ના જોમ : (૭) હોમ: અમિન :
(શ. ૧૦૭)
(८) गामभिकांक्षा
(ઉત્તરા. ૨૯૭)
(૧) ઋઘવસ્તુ વિપય ઢચામમ્ (ઉત્તરા૦ ૬૬૪, ભગવતી. ૮૦૪)
-
દેવાધિદેવ મહાવીરસ્વામીએ કહ્યું, આ ચારે કષાયાના માલિક પેાતાના આત્માને વધારે ભારે મનાવીને સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યાર પછી શ્રાવસ્તી નગરીના બધાયે શ્રાવક પ્રભુની વાત સાંભળીને ભય પામ્યા, ત્રાસ પામ્યા અને ઉદ્વેગ પામીને તેઓએ પ્રભુને વંદન કર્યું, નમન કર્યું. તથા જ્યાં શખ નામે શ્રાવક હતા ત્યાં આવીને શંખને વંદન-નમન કરી ખમતખામણાં કર્યાં અને સમવસરણથી બહાર આવીને
'
તપેાતાને ઘેર ગયા. શખ શ્રાવક પણ ઋષિભદ્ર પુત્રની જેમ યાવત્ ખધાંયે દુઃખાના ક્ષય કરીને કલ્યાણ પામશે.
૨
જ બારમા શતકના પહેલા ઉદ્દેશા સમાપ્ત