________________
૩૯૩
શતક ૧૭ મું : ઉદ્દેશક-૨ માત્રને પોતાના ગજથી માપવા કરતાં સાપેક્ષવાદના ગજથી માપવાનો આગ્રહ કરવે કેમકે તૃણથી લઈને સિદ્ધના જીવે સુધીને નિર્ણય કરવામાં સાપેક્ષવાદ સિવાય બીજા કેઈ પણ વાદથી યથાર્થ નિર્ણય કરે લગભગ અશક્ય જ છે. * બેશક ! જીવ અરૂપી જ છે પણ તે દ્રવ્યાસ્તિકનયે અરૂપી છે, જ્યારે સંસારમાં રખડપટ્ટી કરનારે જીવ કર્મોના ચક્રમાં ફસાયેલું હોવાથી હર હાલતમાં પણ સંસારની ચાર ગતિના
રાશી લાખ બજારમાં અવરજવર કર્યા વિના રહી શકે નહીં. આ કારણે કર્મોની વર્ગણ રૂપ પર્યામાં પૂર્ણ રૂપે વિંટાયેલા જીવના પર્યાને નિર્ણય પર્યાયાસ્તિક નયે કર્યા વિના છુટકારો નથી કેમકે સત્તામાં પડેલા કર્મો અવશ્યમેવ ઉદયમાં આવશે જ અને તે કારણે જીવન પર્યાયે પ્રતિ સમયે બદલાયા વિના રહેતા નથી. તેથી જે જીવ સકર્મક છે એટલે કે કર્મોના ભારથી દબાઈ ગયેલ હોય તેને સંસારના સ્ટેજ પર રૂપી બન્યા વિના શી રીતે ચાલી શકવાનું હતું કેમકે જણાનુબંધની બેડીમા ફસાયેલા જીવને પિતાના બ ધન ભેગવવાને માટે, માતાના રૂપમાં, પિતાના રૂપમાં, પતિના રૂપમાં કે સ્ત્રીના રૂપમાં પણ આવ્યા વિના કાણાનુબંધને પણ શી રીતે ભેગવશે? માટે જે સકર્મક છે તે રૂપી છે. અરૂપી આત્માને કમેને બંધ કેવી રીતે થયે?
ત્રીજા વિશેષણનો નિર્ણય કરીએ તે પહેલા એટલું જાણી લેવું જરૂરી છે કે જીવાત્મા કેઈ દિવસે પણ અકર્મક હતે જ નહી. જે અકર્મક હોય તેને કર્મોને બંધ શી રીતે થશે? માટે અનાદિકાળથી જીવ સકર્મક જ છે માટે રૂપી છે. ખાણમાંથી