________________
શતક ૧૯ મું : ઉદ્દેશક–૭ દેવાના વિમાન આદિ માટેની વક્તવ્યતા:
ગૌતમસ્વામીના પૂછવાથી ભગવંતે કહ્યું કે અસુરકુમારોના આવાસે ૬૪ લાખ છે, જે સફટિક જેવા નિર્મલ, ચમકતા, ચિકણું, સુંદર, આકારવાળા છે, ત્યાં અનેક પ્રકારના છે અને પગલે ઉત્પન્ન થાય છે, મરે છે અને પુનઃ ત્યાં જ ઉત્પન્ન થાય છે. આ આવાસે શાશ્વતા છે, જે દ્રવ્યાર્થિક નયે જાણવા, અને વર્ણ–ગંધ-રસ અને સ્પર્શ પર્યાની અપેક્ષાએ અશાશ્વત એટલે અનિત્ય છે. યાવત્ સ્વનિત દેવે આ વાત જાણવી.
ભૂમિની અંદર ભૌમેય નગરાવાસે વાનગૅતરના કેટલા છે ? ભગવંતે અસંખ્ય કહ્યાં છે. જ્યોતિષ દેવેના વિમાનાવાસો અસંખ્યાત પ્રમાણ છે. સૌધર્મ દેવકના ૩૨ લાખ વિમાનવાસે છે યાવત્ અચુત દેવલેક સુધી જાણવું.
જ શતક ૧૯ ને ઉદેશે સાતમો પૂર્ણ.
રૂ૦૦
S