________________
પ૪૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અસુરકુમારાદિ દેવે પણ ઉપર પ્રમાણે જાણવા.
સ્થાવરે અને વિશ્લેન્દ્રિય જીવે અસંગી હોવાથી અનિદા વેદનાને ભેગવનાર છે
મનુષ્યને બંને પ્રકારની વેદના જાણવી. દેવેમાં પણ જે મિથ્યાષ્ટિ છે તેઓ સમ્યગ વિવેક વિનાના હોવાથી અનિદા વેદના ભેગવે છે. વિશેષ કથન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું.
ભગવતની યથાર્થ વાણુને સાંભળીને ગૌતમસ્વામી ખુશ થયા છતાં દ્રવ્ય અને ભાવથી ભગવંતને વંદન કરી ધ્યાનમાં સ્થિર થયાં.
STOODonenarescancaran ર શતક ૧૯ નો ઉદેશો પાંચમો પૂર્ણ. મારું murumunauninanasranc
શતક ૧૯ મું : ઉદ્દેશક-૬ દ્વીપ સમુદ્રની વક્તવ્યતા :
આ વિષયમાં સૂત્રકાર સમસ્વામી પિતે જીવાભિગમ સૂત્રમાં દ્વીપ સમુદ્રઉદ્દેશક નામનો ઉદેશે છે તે આખુંએ પ્રકરણ ત્યાંથી જાણ લેવાની ભલામણ કરે છે તેમાં તિષિક પંડિત પ્રકરણને છોડવાનું કહ્યું છે, જેમાં સૂર્ય અને ચંદ્રની હકીકત આવે છે, છેવટે ભગવતે કહ્યું કે અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં આપણે જીવ અનંતવાર ફરી આવ્યા છે.
-
શતક ૧૯ના ઉદેશ છઠ્ઠો પૂણ.