________________
શતક ૧૯ મું : ઉદ્દેશક-૮ નિવૃતિ કાયનિષ્પતિ કેટલા પ્રકારની છે?
ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે પ્રભે! જીવનિર્વતિના કેટલા ભેદે છે?
જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! જીવનિવૃતિ પાંચ પ્રકારે છે તે આ પ્રમાણે –એ કેન્દ્રિય જીવ નિવૃતિ, દ્વીન્દ્રિય જીવ નિવૃતિ, ત્રી ઇન્દ્રિય જીવ નિવૃતિ, ચતુરિન્દ્રિય જીવ નિવૃતિ અને પંચેન્દ્રિય જીવ નિર્વતિ. સારાશ કે ગત ભવેના ઉપાજન કરેલા એકેન્દ્રિય જાતિ નામકર્મને વશીભૂત થઈને જીવે પિતાનું એકેન્દ્રિય શરીર બાંધે તે એકેન્દ્રિય જીવ નિવૃતિ કહેવાય છે. આ પ્રમાણે બીજા જે પણ પોતપોતાના જાતિ નામ કર્મ પ્રમાણે શરીરની નિવૃતિ કરે છે. બેઈન્દિર્ય જીવને ક્રિીન્દ્રિય જાતિ નામ કર્મ, ત્રણ ઈન્દ્રિય જીને ત્રીરિન્દ્રિય જાતિ નામ કર્મ, આ રીતે ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય માટે પણ જાણવું.
કર્મોની સત્તામાં કેઈની પણ દખલગિરિ કામે આવતી નથી. સ્વતંત્ર આત્માને પણ પોતાના કરેલા કમેકને કારણે તેવી જ પરિસ્થિતિ તેમની સામે ઉભી થાય છે. જેથી અનિચ્છાએ પણ તે તે શરીરને મેળવ્યા વિના છુટકે નથી.
ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, આ જ પ્રમાણે એકેન્દ્રિય જીવ નિવૃતિ પણ નીચે પ્રમાણે પાંચ પ્રકારની છે. પૃથ્વીકાય એકેન્દ્રિય જીવ નિવૃતિ, યાવત્ વનસ્પતિકાય જીવ નિતિ સમજવી. એકેન્દ્રિય જાતિ નામકર્મ–અંતર્ગત, પૃથ્વી