________________
શતક ૧૯ મુ′ ઃ ઉદ્દેશક-૮
૫૪૩
કાય, અકાયાદિ જાતિ નામક ને વશ બનેલા જીવા પૃથ્વી, અર્, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરની રચના કરે છે.
પૃથ્વીકાયિક જીવ નિવૃતિ પણ સૂક્ષ્મ અને ખદરરૂપે એ પ્રકારે છે : (૧) સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય જીવ નિવૃતિ અને (૨) ખાદર પૃથ્વીકાય એકેન્દ્રિય જીવ નિવૃતિ. અહીં આપેક્ષિક સૂક્ષ્મ નથી લેવાને પણ સૂક્ષ્મ નામકને આધીન થઇને જીવ સૂક્ષ્મ શરીરને ધારણ કરે તે સૂક્ષ્મ છે, જે અસંખ્યાતા જીવા ભેગા મળે તે પણ કેવળી સિવાય બીજાને માટે ચક્ષુગાચર
નથી થતા.
એક શરીર છેડીને ખીજું શરીર લેવાને માટે જૈન શાસનમા આયુષ્યક, નામક અને આનુપૂર્વી નામકની વ્યવસ્થા છે, જેમકે રાગ-દ્વેષ અને માહ-માયામાં અંધ બનીને આર ભ–સમારંભ, પરિગ્રહ, વૈરાનુખ'ધ તથા વિષયાનુ ધ આદિના કારણે અથવા અહિં ́તનું પૂજન, દાન, શિયળ તપ અને શુદ્ધ કે શુભ ભાવાના કારણે જીવ માત્ર તે તે ગતિને ચેાગ્ય આયુષ્યકતુ ખધન કરે છે. પછી તે ગતિમાં જવા માટે તેવા પ્રકારના શુભ કે અશુભ નામકમને ઉપાર્જ્ય વિના છુટકે નથી. પરંતુ કાઈ પણ જીવ પેાતાના ચાલુ ભવની માયાને છેડવા માંગતા નથી તેમ છતાં પણ કસત્તા જમરદસ્ત હાવાનાં કારણે ચાલુ ભવની આયુષ્યકમ ની એડી તૂટતાં જ આગામી ભવની મેડી તેના હાથમા પડી જાય છે, પણ પ્રત્યેક જીવાત્માને પેાતાના ચાલુ ભવના કરેલા શુભાશુભ કર્માંના ખ્યાલ હોય છે માટે તે જાણતા હોય છે કે હું' અહીથી મર્યા પછી હલકી જાતિમાં જન્મવાના છું અને જવાના ભાવ નથી હેાતા માટે આયુષ્યકમ ના છેલ્લા પ્રદેશ ભાગવીને શરીરથી છૂટો પડતા આત્મા સીધા ઉપર તરફ જાય છે. તે