________________
શતક ૨૦ મું : ઉદ્દેશક-૬
પૃથ્વીકાયિકાદિના ઉત્પાદ માટે વક્તવ્યતા: | હે પ્રભે ! રત્નપ્રભા તથા શર્કરાપ્રભા નરક પૃથ્વીની વચ્ચે રહેલ પૃથ્વીકાયિક જીવ મરણ સમદુઘાત કરી સૌધર્મ દેવલિમાં પૃથ્વીકાયિરૂપે ઉત્પન્ન થવા એગ્ય છે ? ઉત્પન્નાન્તર
આહાર કરે ? અથવા પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે? - જવાબમાં ભગવતે કહ્યું કે પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે અથવા ઉતપન્ન થયા પછી આહાર કરે છે
અતિતીવ્ર મરણાંત દુઃખથી પીડિત જીવ અન્તર્મુહૂર્ત પ્રમાણુ આયુષ્ય શેષ રહે ત્યારે આત્મપ્રદેશોથી મુખાદિ છિદ્રોને પૂરી દે છે, પહોળાઈ અને જાડાઈ શરીર જેટલી રાખે છે અને લંબાઈમા જે સ્થાને ઉત્પન્ન થવાનું છે તેટલા ક્ષેત્રને વ્યાપીને અન્તર્મુહૂર્તમાં મરણ પામે અને આયુષ્ય કર્મના ઘણું પુદુગલાને નાશ કરે છે તેને મરણાંત સમુઘાત કહે છે કે એક જીવ સમુદ્રઘાત કરીને ભવાંતરમાં ઉત્પન્ન થાય છે. પછી આહાર કરે છે તથા શરીરની રચના કરે છે કેઈ બીજે છત્ર સમુદ્દઘાત કર્યા પછી પાછે પિતાના શરીરમાં આવીને ફરીથી સમુઘાત કરી ભવાંતરમાં ઉત્પન્ન થાય છે. જીવને સમુઘાત બે પ્રકારે છે, જ્યારે દેશથી સમુદ્રઘાત કરે છે ત્યારે મણ સમુઘાતથી નિવૃત થઈ, પહેલાનાં શરીરને છેડી દડાની ગતિથી જાય છે. માટે પહેલા ઉત્પન્ન થાય છે પછી આહાર કરે છે પરતુ સર્વ સમુઘાતમાં ઈલિકા ગતિએ ત્યાં જાય છે પછી