SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૯ શતક ૨૦ મું ઉદ્દેશક-૨ (૩) ભૂત–પિતાના મૌલિક સ્વભાવને કેઈ કાળે છોડને ન હોવાથી ત્રણે કાળમાં જેની વિદ્યમાનતા હોય છે માટે ભૂત કહેવાય છે. સારાશ કે હાટ, હવેલી, વસ્ત્ર, ઘડિયાળ, માટલું આદિ પદાર્થોની જેમ જીવ કેઈનાથી પણ ઉત્પન્ન ન થત હેવાથી અનાદિ છે અને કેઈનાથી પણ નષ્ટ થવાને નથી માટે અનંત છે. (૪) સર્વ-જીવના અસ્તિત્વને કેઈ કાળે કેઈનાથી પણ વાં આવ્યું નથી, આવતું નથી અને આવશે નહીં માટે સર્વ કહેવાય છે. (૫) વિજ્ઞ-ચેતના શક્તિ વિનાનો જીવ હેતે નથી. (૬) ચેત-જ્ઞાનાવરણીયાદિ કર્મોને ચય કરનાર હોવાથી ચેતઃ કહેવાય છે. (૭) આત્મા–જ્ઞાનથી ય પદાર્થોને વ્યાપ્ત કરનાર છે. (૮) જેતા-પુદ્ગલેને જિતનાર હોવાથી જેતા છે. (૯) ૨ ગણ – રાગના સંબંધથી સંબંધિત હોવાથી રંગણ છે. (૧૦) હિંડુક-ચારે ગતિઓમાં હિંડન એટલે ફરનાર હાવાથી હિંડક કહેવાય છે. (૧૧) પુદ્ગલ–પુદ્ગલેને સહવાસી હોય છે માટે જીવને પણ પુદ્ગલ કહેવાય છે. (૧૨) માનવ-અનાદિ હોવાથી નવીનતા વિનાને છે. (૧૩) કર્તા-આઠે કર્મોને કારક હોય છે.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy