________________
શતક ૧૯ મુ′ : ઉદ્દેશક-૨
૫૨૩
સિદ્ધાર્થ રાજા તથા ત્રિશલા રાણી, અશ્વસેન રાજા અને વાસા રાણીના પવિત્ર, શિયળસમ્પન્ન અને સત્યપૂર્ણ જીવન કાયૈામા ગુ થાયેલા છે. ઇત્યાદિક વાતાને પેાતાની મસ્તિષ્કની ડાયરીમાં નોંધીને જે ભાગ્યશાળીએ સ્વપ્નસૃષ્ટિમાં રાચવા કરતાં સત્ય સૃષ્ટિમાં વિચરશે તે ગૃહસ્થાશ્રમના સુન્દરતમ ફળેા મેળવ્યા વિના રહેશે નહિ.
રાવણુ અને શૂપ ણખા ગમે તેવા સત્તાધીશે, રૂપાળા કે ધરાને ધ્રુજાવનારા હશે, તેા ચે સંસારમા વિના મેાતે મરીને દુર્ગાંતિ ભાજન થયા છે. નેમિનાથ ભગવાનના કુટુંબમાં જન્મેલા દુર્ગંધન, દુ શાસન આદિની રાજસત્તા ઓછી ન હતી પણ તેમના જાતીય દૂષણ્ણા મર્યાદાતીત થયેલા હેાવાથી પેાતાના વિડલેાની સામે ભરસભામાં મેાટા ભાઈ પાંડવાની ધર્મ પત્ની દ્રૌપદીને ખદઇરાદાથી જાંઘ ખતાવીને ઇસારી કરનારા કૌરવાનુ નામ પ્રાતઃકાળમાં લેનાર કેઇ નથી.
આ બધી વાતાનું ધ્યાન રાખીને મારા પુત્ર લક્ષાધિપતિ, કરોડાધિપતિ કે મિનિસ્ટર અને તે કરતાં શિયળ સ પન્ન, પવિત્ર અને સદાચારી મનવા પામે તેવી ભાવનાવાળા માતા-પિતા જ પેાતાની વૃદ્ધાવસ્થાને સુખમય મનાવી શકશે.
ઇત્યાદિક વિચારે સાથે સ્વીકારેલી લગ્નાવસ્થા પ્રત્યે ધ્યાન આપનાર જ ખરેા માનવ છે, બહાદુરામાં પણ બહાદુર છે તથા પડિતાને પણ મહાપડિત છે.
શતક ૧૯ના ઉદ્દેશા બીજો પૂર્ણ
卐