________________
શતક ૧૯ મું : ઉદ્દેશક-૩
આ ઉદેશામાં પૃથ્વીકાયિક, અપ્રકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જી માટેની વિશેષ વતવ્યતા છે. તેમાં પણ સૌથી પહેલા પૃથ્વીકાયિકે માટે વિસ્તારથી છે. બાર દ્વાર વડે પૃથ્વીકાયિકોની વિશેષ વકતવ્યતા :
તે દ્વારે –સ્વાત, લેશ્યા, દષ્ટિ, જ્ઞાન, રોગ, ઉપયોગ, કિમાહાર, પ્રાણાતિપાત, ઉત્પાત સ્થિતિ, સમુદ્દઘાત અને ઉદ્વર્તન વગેરે ઉપર પ્રમાણે છે.
સ્યા ..હે પ્રભે! શું કઈક સમયે પૃથ્વીકાયન છે બે-ત્રણ–ચાર કે પાચ ભેગા થઈને પહેલા સાધારણ શરીરને બંધ કરે છે? તે શરીરને ચાગ્ય પુદ્ગલેનું ગ્રહણ કરી બંધ કરે છે? બંધ કર્યા પછી તેઓ આહાર ગ્રહણ કરે છે? ગ્રહણ કરેલા આહારને પરિણાવે છે ? અને ત્યાર પછી તેઓ વિશિષ્ટ શરીરને બાંધે છે? યદ્યપિ સંસારવતી જેને પ્રતિ સમય નિરંતર આહાર હોય છે, તે કારણે પહેલા સામાન્ય શરીરના બંધ સમયે પણ આહાર કિયા તો ચાલુ જ હોય છે, તેમ છતાં પણ પ્રશ્નમાં પહેલા શરીર બાંધે પછી આહાર લે, આમ કહેવાનું તાત્પર્ય આ છે કે વિશિષ્ટ શરીરની રચનાની અપેક્ષાએ જીવ ઉત્પત્તિ સમયે એજ આહાર ગ્રહણ કરે છે. ત્યાર પછી શરીર સ્પર્શ દ્વારા લેમાહાર કરે છે તેને પરિણુમાવે અને વિશેષરૂપે શરીરને બંધ કરે છે આ પ્રશ્ન છે અને તેને આશય છે.