________________
શાતક ૧૬ મુંઃ ઉદ્દેશક-૭
૩૬૫ તેમાંથી સાકારપશ્યતાને મતિજ્ઞાન તથા મતિઅજ્ઞાનને છોડી શેષ છ ભેદે જાણવી. ઉપયોગ અને પશ્યતામાં તફાવત :
જવાબમાં કહેવાયું છે કે ત્રણે કાળના બોધને પશ્યતા અને ત્રિકાલિક સાથે વર્તમાનકાળના બેધને ઉપગ કહેવાય છે. આ પ્રમાણે સામાન્ય તથા વિશેષ બેધને લઈ બંનેમાં ફરક પડે છે તેથી સાકાર પશ્યતામા મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન કહ્યાં નથી, કેમકે આ બંને જ્ઞાન ઉત્પન્ન તથા અવિનષ્ટ અર્થને ગ્રહણ કરે છે તે માટે વર્તમાનકાળને પણ ઉપયોગ ગ્રહણ કરે છે, જ્યારે પશ્યતામાં તે પ્રમાણે થતું નથી. અનાકાર પશ્યતામાં
અચક્ષુદર્શન ન લેવાનું કારણ આપતાં કહ્યું કે “સારી રીતે જોવાય તેને પશ્યતા કહી છે. માટે “દ” ધાતુથી પશ્યતા બનેલી હોવાથી ચક્ષુદર્શનમાં જ પશ્યતા સ્પષ્ટ જોવાય છે, શેષ ઈન્દ્રિયમાં નહિ.
વિશેષ જ્ઞાનવ્યતત્વ પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું અને ઉપયોગ વિષયક હકીકત મારા લખેલા “જૈન શાસનમાં ઉપયોગની પ્રધાનતા” નિબંધમાંથી જાણવી.
શતક ૧૬ નો ઉદ્દેશ સાતમે પૂર્ણ. એક