________________
શતક ૧૬ મું : ઉદ્દેશક૭ ઉપયોગ સંબંધી વિશેષ વક્તવ્યતા :
હે પ્રભે! ઉપગ કેટલા પ્રકારે છે?
જવાબમાં ભગવંતે બે ભેદ કહીને પ્રજ્ઞાપના સૂત્રમાં રહેલું ઉપગપદ સંપૂર્ણ જોઈ લેવાની ભલામણ કરી છે, તથા પશ્યતા પદને પણ ત્યાંથી જ જાણું લેવાનું કહ્યું છે.
ઉપયોગ એ જીવને લક્ષણ વિશેષ છે, જે કઈક સમયે વિશેષરૂપે અને કેઈક સમયે સામાન્ય રૂપે હોય છે, તે માટે (૧) સાકારે પગ (૨) નિરાકારે પગ રૂપે ઉપગના બે ભેદ છે. સાકારેપગના પણ આઠ ભેદ છે, ૧. અભિનિધિક (મતિજ્ઞાન) ૫. કેવળજ્ઞાન સાકારે પગ
સાકારે પગ ૬. મતિ અજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન
૭. શ્રત અજ્ઞાન ૩. અવધિજ્ઞાન , ૮, વિર્ભાગજ્ઞાન ૪. મન ૫ર્યવ નિરાકારપગના ચાર ભેદ છે. ૧. ચક્ષુદર્શન નિરાકારો પગ ૩. અવધિદર્શન નિરાકાર પગ ૨. અચક્ષુ દર્શન , ૪. કેવળદર્શન ,
પશ્યતા પણ સાકાર અને નિરાકારરૂપે બે ભેદવાળી છે.
૧૧ ૧
o ,