SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૯ મુ : ઉદ્દેશક-૯ ૫૫૫ ક્ષેત્ર કરણ છે. શાલિ, ડાંગર આદ્ધિથી ક્ષેત્રનુ’ કરવુ' તે નામક્ષેત્ર કરણ છે. અથવા ક્ષેત્ર દ્વારા સ્વાધ્યાય આદિ કરવું તે પશુ ક્ષેત્રકરણ છે. (૩) કાળ કણુ :-જેમાં કાળ કારણ અને તે કાળકરણ છે, અથવા અમુક સમયે અમુક કામ કરવું તે કાળકરણ છે. (૪) ભવકરણ ઃ—નારક વગેરે પર્યાયને ભવ કહેવાય છે અથવા નરકાદિ ભવેત્તુ' કરવું તે ભવકરણ છે. (૫) ભાવ કરણ ઃ-અને ભાવ જ કરણુ છે અથવા ભાવતુ કરવુ' તેને ભાવકરણ કહેવાય છે. ઉપર્યુકત પાંચે કરણા ૨૪ દડકામાં જાણી લેવા. ઔદારિકાદિ રૂપે શરીર કરણ પાંચ પ્રકારે જાણવા, માતાની કુક્ષિમાં ઔદારિક શરીરની રચના સમયે ઔદારિક કરણ જાણવુ, અને શરીરરચના પૂર્ણ થયે શરીર 'નિવૃતિ જાણવી. આ પ્રમાણે ખીજા શરીરશ માટે કલ્પી લેવું. નારક અને દેવાને તૈજસ કાણુ તથા વૈક્રિય શરીર હાવાથી તેમને શરીર કરણા ત્રણ જ છે. મતલબ કે નારક અને દેવા ઔદારિક શરીરની ગમે તેટલી ઈચ્છા રાખે તે પણ સંસારનું સંચાલન ઇશ્વર કે જીવાત્માની સ્વેચ્છાને આધીન નહી હાવાથી કોઇની પણ ઇચ્છા ક્યાંય પણ કામમાં આવતી નથી. કેમકે તેમના પ્રારબ્ધ કર્યાં ઔદારિકકરણને ચેાગ્ય ન હેાવાથી, ગમે તેટલા ધમપછાડા કરે તે એ ઔદારિક કે આહારક શરીરની રચનાને માટે તે સમર્થ બનતા નથી. ; કરાયેલા પાપકર્માને ભાગવવાને માટે નારાને અને પુછ્ય કર્માને ભાગવવાને માટે દેવાને વૈક્રિયકરણ જાતે માકીમાં
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy