________________
શતક ૧૮ મુ: ઉદ્દેશક-૨
૪૧૯
મુનિસુવ્રત સ્વામી તીથંકરનું આવાગમન :
તે કાળે તે સમયે વીશમાં મુનિસુવ્રત સ્વામી તી કર ચતુર્વિધ સંઘ સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં હસ્તિનાપુરના સહસ્રામ્રવન ઉદ્યાનમાં પધાર્યાં. દેવાધિદેવ પરમાત્માનું આગમન સાંભળીને પદા પાત પેાતાના ઘરેથી નીકળીને સમવસરણ તરફ આવી. તે સમયે કાર્તિક શેઠ પશુ સ્નાન કરી, અમુલ્ય વસ્ત્રાનું તથા આભૂષણાનું પરિધાન કરીને સમવસરણ તરફ આવવાને માટે ઘરેથી બહાર નિકળ્યેા. હસ્તિનાપુરના મધ્ય ભાગમાં થઇને તે વનમાં આવ્યે અને ત્રણ પ્રદક્ષિણા કરી મન-વચન—કાયા વડે પયુ પાસના કરતા ચેાગાસને બેઠી. ત્યાર પછી ભગવ તે સંસાર વિમુક્તિની પાપ પ્રદર્શની, વૈરાગ્ય વધની, ધદેશના આપી. જે સાભળીને હુતુષ્ટ થયેલા કાર્તિક શેઠે ભગવંતને કહ્યું કે હે પ્રભો ! આપશ્રીનુ નિગ્રંથ પ્રવચન સત્ય સ્વરૂપ છે, મને રૂચ્યું છે માટે એક હજાર આઠ વિષ્ણુકાને પૂછીને તથા ગૃહસ્થાશ્રમને ભાર પુત્રાદિને સેાપીને આપશ્રીના ચરામાં દીક્ષા લેવાની ભાવનાવાળા થયા છું.
ભગવંતે કહ્યું કે ધર્મના કાર્યોંમાં વિલંબ કરશે નહીં
તે પછી તે શેઠને ભગવતે આ પ્રમાણે કહ્યું ત્યારે રાજી થયે, ચિત્તમાં આનંદ પામ્યા, પ્રીતિમનવાળા થયા અને ભગવતને ફરી ફરીથી વંદન કરે છે, નમન કરે છે, અને વંદન નમન કરીને ભગવંત પાસેથી સહસ્રામ્રવનમાં આવ્યેા. ત્યાંથી પણ બહાર આવીને હસ્તિનાપુર નગરમાં જ્યા પેાતાનુ મકાન હતુ ત્યાં આવ્યે અને બધાએ વિષ્ણુકાને મેલાવીને કહ્યુ કે હે દેવાનુપ્રિયે ! અરિહંત પરમાત્માની વાણી સાભળીને, વૈરાગ્ય