________________
શતક ૧૨ મુ ́ : ઉદ્દેશક-૫
૮૧
પ્રત્યે રુચિ અને અણગમતા પદાર્થાં પ્રત્યે અરુચિ રાખવી તે
રતિ-અતિ છે.
૭. પરિવાદ—બીજાની નિંદા કરવી.
૮ માયામૃષાવાદ —માયા કપટપૂર્વક જૂહુ ખેલવુ. ૯. મિથ્યાદર્શન—વિપરિત શ્રદ્ધા.
ભગવતે કહ્યુ કે આમાં પણ ઉપર પ્રમાણે રૂપ, રસ, ગંધ, સ્પર્શ જાણી લેવા.
પ્રશ્ન-~~ હે પ્રભો ! પ્રાણાતિપાતાદિ ૧૮ પાપાનુ વિરમણ (ત્યાગ) રૂપ જે ભાવ છે તે શું વર્ણાદિકમય છે ?? જવાબમા ‘ના’ કહેતાં ભગવંતે કહ્યુ કે, ‘ત્યાગભાવમાં આત્માની ઉપયેાગમયતા મુખ્ય કારણ હાવાથી આત્માની જેમ ઉપયાગ પણ અરૂપી હાવાથી વર્ણાદિ રહિત છે.
ધર્મ એટલે શુ ? શુ?
પદાર્થ માત્ર લક્ષણાવડે લક્ષિત હોય છે માટે જેનુ લક્ષણ નથી તે સથા અસત્ છે. જ્યારે આત્મા લક્ષણવાળે હાવાથી સત્ છે, શાશ્ર્વત છે ત્યારે આત્માનુ લક્ષણ શું? ઉત્તરાધ્યયન સૂત્રમાં ‘ વઘુસદ્દાનો ઘમ્મો ' અર્થાત્ પદાના સ્વભાવ જ તેને ધ છે. સ્વભાવથી અતિરિક્ત ધમ હેતે નથી પાણીની શીતળતા, અગ્નિની ઉષ્ણતાની જેમ આત્માનુ લક્ષણ(સ્વભાવ)ઉપચેગ છે. આવા ઉપયેગમાં સ્થિર થયેલા આત્માને પરભાવ-વિભાવ કે અધમ માં જવાનુ ખની શકે તેમ નથી માટે પ્રાણાતિપાત યાવત મિથ્યાશલ્ય ૧૮ પાપસ્થાનકે આત્માને સ્વભાવ નથી પણ પરભાવેા છે-પરધમ છે. જે કમે આચરવાથી આત્માને ગ્લાનિ–મ્લાનિ થાય તે તેને ધમ હાઇ શકે નહિં હિંસક માણસ