SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૪ મું ઉદ્દેશક-૫ ૨૬૫ નથી, શસ્ત્રથી અને ઝેરથી પણ મરતા નથી માટે હું કહું છું તે સમયે નરકાસુપુથ્વી નામકર્મની બેડીમાં જકડાઈ જવાથી નરકમાં જતાં કદાચ કઈક સ્થળે અગ્નિના ભડકા થતાં હોય તે પણ કેઈની રોકટોક વિના તેમાંથી આરપાર થઈને પિતાના ઉત્પત્તિસ્થાનમાં પહોંચી જાય છે. જ્યારે અવિગ્રહગતિ સમાપન્નક નારક એક જ સમયમાં પોતાના ઈષ્ટ સમયમાં પહોચી ગયે હોય છે. જ્યાં બાદર અગ્નિકાયને સર્વથા અભાવ હોવાથી બળવાનો પ્રશ્ન રહેતું નથી. સૂક્ષ્મ અને બાદરરૂપે અગ્નિકાય બે પ્રકારના છે, તેમાથી સૂક્ષમ અગ્નિકાય સાર્વત્રિક હોવા છતાં તે કેઈને બાળી શકતો નથી જ્યારે બાદર અગ્નિ મનુષ્યલક સિવાય બીજે ક્યાય હેતે નથી. નોંધ:-મનુષ્યલકમાં જેમ માચીસ છે, તેની ફેકટરીઓ છે અને ચકમક પત્થર આદિના સાધનો છે, માટે ગમે ત્યારે પણ પુણ્ય પનોતા મનુષ્યને રસેઈ કરવી હોય કે બીડી સિગારેટ પીવી હોય ત્યારે ગમે તે દ્વારા ચુલે, સગડી, પ્રાઈ. મસ કે ગેસ સળગાવીને પોતાના પુણ્યકર્મને ભગવટો કરી શકે છે. પરંતુ સંખ્યાતા જી સાથે ભયંકરમાં ભયંકર વેરઝેરના દેરડામા બ ધાઈ ગયેલા તથા નિર્દયી–નિવસી થઈ લાખ કરોડે અને વગર મોતે મારનારા, પરસ્ત્રી કે વેશ્યાગમન કરનારા, શરાબપાન કરનારા કે જૂઠ–પ્રપંચ આદીથી મહા ભય કર કર્મોને ભારે લઈને નરકભૂમિમાં જવાવાળા -જીવાત્માઓના ભાગ્યમાં પાપકર્મને જ ભોગવવાનું હોવાથી નરભૂમિમાં ઈ પાણી કરવાના હોતા નથી, પરંતુ ત્યાં તે ગટરમા રહેલા ગદા પાણીની જેમ દુર્ગધ મારતા યુગલના
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy