________________
૨૬૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
જ ભાજન કરવાના હેાય છે. જેમકે મનુષ્યલેાકમાં ખીજાના મળમૂત્ર જોઈને રાડ પાડનારા માનવ મરીને જ્યારે ભૂંડના શરીરને ધારે છે ત્યારે તે સમયે જ તેને વિષ્ટામાં મોઢું નાખવા સિવાય બીજો કેઇ મા નથી, માખીને લેાહી અને પરૂ, ગાય ભેંસ આદિને ઘાસ, કૂતરાઓને હાડકાના ટૂકડા, ગીધ આદિને મરેલા જનાવરાના દુર્ગંધ મારતા માંસના લેાચા સિવાય ખીજું શું મળવાનું હતું? મનુષ્ય અવતારને પામેલા ગરીએાને તમે જોયા છે ? તેમની ગરીમાઇ જોવા માટે પરમાત્માએ તમને આંખે આપી છે? વિચારશક્તિ કેળવી છે? તમે તમારી ખારીમાંથી સડેલા, દુર્ગંધ મારતા કાકડી, ચીભડા કે બીજી કોઇ ચીજ અહાર ફેંકે છે. ત્યાર પછી તમે જરા નજર કરવા માટે રામય લેશે તે તમને તત્કાળ ખખર પડશે કે તે તમારા ફેકેલા સડેલા ટૂકડાને પણુ લઇને ખાનારા માણસે ભારત દેશમાં લાખાની સખ્યામા પડચા છે. ગધાતા કચરાના ટોપલામાં ફેંકી દીધેલા એઠવાડમાંથી પણ દાણાં વીણતા ગરીબેને
જુએ તા ખરા ! ઈત્યાદિ પ્રસગાને જોયા પછી નારક જીવા
અત્યત પાપમય હાય છે, તે ખિચારાઓને ગરમાગરમ ચા કયાંથી મળે ? રેફ્રીજરેટરના ઠંડા પાણી કેણુ પાય ? કચાંથી પાય ? કેમકે ત્યાં તે સૌ કોઈ સૌ કોઇના દુશ્મન જ હોય છે, ત્યાં ન મળે સ્ત્રીસહવાસ કે ન મળે પુરુષ સહવાસ. કેવળ લાલ સુરખ થયેલી ગરમાગરમ અંગારા ઝરતી મળે છે લેખ‘ડની પુતળીએ કે પુતળાઓ અને ઉપરથી પડે છે પરમાધામીઓને હથેાડા, ભાલેા, તલવાર કે ધારીનેા માર. તે મારથી ચીસે પાડતા અને અધમુઆ થયેલા નારકો ત્યાંથી છૂટા પડે છે અને લાલ અંગારોથી ભરેલી ભડભુંજાની ભઠ્ઠીમાં પરમા ધામીએ નાખે છે; ત્યાં મકાઈ અને જુવાર ચણાની જેમ નારક