SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) મારી વિનંતીને માન્ય કરી પ્રેસ કૈાપીનું' ચેકિંગ તથા પ્રસ્તાવના લખી આપનાર પૂજ્ય આચાર્ય શ્રી વિજયકીર્તિચન્દ્રસૂરીશ્વરજીનેા ઉપકાર શી રીતે ભૂલાય ? ( ૪ ) અને ભગવતીસૂત્રના ગ્રેગેન કરાવનાર પૂજ્ય શાંતમૂર્તિ જૈનાચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. તથા વિજય સુમેધસૂરીશ્વરજી મ.ની સ્મૃતિ ભૂલાય તેમ નથી, ( ૫ ) મારા વિવેચનમાં ભગવતીસૂત્ર મૂળ અને ટીકાના સંપૂર્ણ ભાવ ઉતારવામાં, તેમજ મારી યથામતિએ ન્યાય આપવામાં, મેં પ્રમાદ કર્યાં નથી, તેમ છતાં સતિ અજ્ઞાનના કારણે યા પ્રેસ દોષના કારણે ક્ષતિ રહી ગઈ હેાય તે વાંચક દરગૂજર કરે. વિવેચન કેવું રહ્યું છે? તેને નિર્ણ થતા સારતત્ત્વને ગ્રહણ કરનારા વાંચક જ જાણી શકશે ? છેવટે મને બધી રીતે સહાયક થનારા વિડલાનુ અભિવન તથા ખીજા સૌનું અભિનન્દન કરીને વિરામ પામું છું. શાસનમાતા શ્રી પદ્માવતી માતાને મારી પ્રાથના છે કે, હું ચાથા ભાગમાં ભગવતીસૂત્રની પૂર્ણાહુતિ કરી શકું તે માટે મારા સહાયક બનશે. ૨૦૨૫ આષાઢી પૂર્ણિમા રાતાવાડી જૈન ઉપાશ્રય, અધેરી ( વેસ્ટ ), મુંબઈ-૫૮ - પીન કૈાડ ન ૪૦૦ ૦૫૮ લી. ૫. પૂર્ણાનન્દવિજય ( કુમારશ્રમણ )
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy