________________
શતક ૧૫ મુંઃ ઉદ્દેશક-૧
૩૦૩ ચમકી અને ધીમે ધીમે વરસાદ પડ્યો, પરિણામે જે માટીમાં ગોશાળ તલને છેડ ફેક્ય હતું, ત્યાં જ તે માટીમાં સ્થિર
અને તેના મૂળીયા મજબૂત થતાં અંકુરિત થયા અને તલ પુષ્પના જે સાત જી હતાં તે એક ફળીમાં ઉત્પન્ન થયાં.
ગશાળા સાથે વિહાર કરતે કૂર્મગ્રામમાં આવ્યું. તે ગામની બહાર વૈશ્યાપન નામે બાળતપસ્વી નિરંતર છડ્રેને પારણે છઠ્ઠું કરતો સૂર્યની સામે આતાપના લેતો હતો. સૂર્યના તાપથી તપી ગયેલી તેના માથામાં રહેલી “જૂઓમાંથી એક પછી એક નીચે પડતી હતી અને પ્રાણ–ભૂત જીવ તથા સર્વે પ્રત્યે દયાળુ તે તાપસ “જુઓને પુનઃ પિતાના માથામાં મૂકી દેતે હતે. કેમકે ઉછુવાસ આદિ પ્રાણોને ધારણ કરતી
” પ્રાણ છે, ભવન ધર્મવાલી હોવાથી ભૂત છે, ઉપગ લક્ષણથી યુક્ત હોવાથી સત્વ છે. આ બધી વિચિત્રતા જોઈને કતહલી થયેલે ગોશાળે ફરીથી મારી પાસેથી ધીમે ધીમે સરકીને તે તાપસ પાસે આવ્યો ને બોલ્યો કે “તમે શું તત્વ જાણ્યા પછી મુનિ થયા છે ? કે યતિ–જોગી છે ? કે કે ગ્રહથી ગૃહીત છે? અથવા “જુઓના પાલન પોષણ કરનારા શય્યાતર છે? મૌન રહેલા તાપસને શાળે બીજીવાર પૂછયું ત્યારે તે તાપસ અત્યન્ત પુષ્ટ થ, દાંતને પરસ્પર કચકચાવતે, હોઠને ડંસતે, તે તાપસ આતાપના ભૂમિથી નીચે ઉતર્યો અને તે જેલેશ્યાથી યુક્ત થઈને સાત આઠ ડગલા પાછા હટ્યો અને પિતાનાં શરીરમાંથી બહાર નીકળેલી તે જેલેશ્યાને શાળા ઉપર ફેંકી દીધી અને ગૌતમ! અનુકંપાથી પ્રેરિત થઈને ગોશાળાને બચાવવા ખાતર મેં શીતલ લેફ્સા ફેંકી અને તાપસની તેલેશ્યા શક્તિહીન થઈને સમાપ્ત થઈ વિસ્થાપન તાપસને આ વાતની જાણ થતા તે મારી પાસે આવ્યા અને