________________
શતક ૧૩ મું : ઉદ્દેશક-૧
૧૬૩
(૨) અધ પુદ્ગલ પરાવત કરતા પણ જેમના સંસાર વધારે હોય છે તે કૃષ્ણપાક્ષિક જીવા કેટલા ?
(૩) શુલપાક્ષિક જીવા કેટલી સંખ્યામાં નરકમાં જન્મ લે છે?
આ પ્રમાણે સની, અસ'ની, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, આભિનિાધિક (મતિજ્ઞાની), શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રુતાજ્ઞાની, વિભગજ્ઞાની, ચક્ષુદની, અચક્ષુદ ́ની, અવધિની, આહારસ ની, ભયસની, મૈથુનસ’ની, પરિગ્રહસની, સ્ત્રીવેદી, પુરૂષવેદી, નપુ મકવેદી, ક્રોધી, માની, માયી લેાભી, શ્રોત્રેન્દ્રિયેાપયુક્ત, ચક્ષુરિન્દ્રિયાપયુક્ત, ઘ્રાણેન્દ્રિયાપયુક્ત, રસનેન્દ્રિયાપયુક્ત, સ્પર્શેન્દ્રિયાપયુક્ત, નાઈન્દ્રિયાપયુક્ત, મનાયાગી, વચનયેાગી, કાયયેગી, સાકારાપયેગી અને અનાકારેપચેગી; આ પ્રમાણે ૩૯ પ્રકારના જીવા નરકમા જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલી સંખ્યામા જન્મ લે છે?
જવાખમાં ભગવ તે ફરમાવ્યું કે, ‘હે ગૌતમ ! રત્નપ્રભાની પહેલી નરકભૂમિના સંખ્યાત ચેાજનવાળા ૩૦ લાખ નરકાવાસામાં જઘન્યથી એક સમયમા એક, બે, કે ત્રણ જીવા ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટ એટલે વધારેમા વધારે સંખ્યાત છા જન્મે છે. અનંતાનત જીવરાશિમાં જન્મ-મરણુ સૌને માટે અનિવાય અને નિયત હાવાથી એક સમયમાં એક જીવથી લઈને સ ખ્યાત સુધીના જીવા પહેલી નરકમા જન્મ મરણ કરે છે.
નરક ગતિ છે માટે તેમાં જવાવાળા જીવા પણ છે અને તેમાંથી નીકળવાવાળા પણ જીવા છે. માટે નરકગતિ પણ સવ સમયે સૌને માટે ઉઘાડી છે. ક સત્તાને કાઇની શરમ
------