________________
૧૬૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ ઉત્પન્ન થતે જીવ અપર્યાપ્ત હોવાથી મન, વચનવાળે ન હોવાથી મનેયેગી, વચનગી નરકમાં જાતે નથી પણ સૂક્ષ્મ શરીર સદૈવ સહચારી હોવાથી કાયગીને નરક કહી છે. તેમાં સાકરેપગી કે અનાકાપયેગી જ પણ નરકમાં જાય છે. સંખ્યા સૌને માટે જઘન્યથી એકથી ત્રણ સુધી અને ઉત્કૃષ્ટથી સંખ્યાત જાણવી.
–નરમાં ઉત્પાદક નામક વિષય સમાપ્ત. ઉદ્દવના વિષયક વક્તવ્યતા –
રત્નપ્રભા નામની પહેલી નરક ભૂમિના સંખ્યાત જનવાળા ૩૦ લાખ નરકાવાસમાંથી એક સમયે નરકાયુષ્ય પણ કરી કેટલા જીવો બહાર નીકળે છે, એટલે નરકમાથી અઢાર આવનારા જીવો કેટલા ? અહીં પણ ઉત્પાદની જેમ ૩૯ પ્રકારો વડે નિર્ણય કરવાનો છે.
પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવંતે કહ્યું કે, “હે ગૌતમ! ઉત્પાદની જેમ જઘન્યથી એક, બે કે ત્રણ છો અને ઉત્કૃષ્ટથી સંખ્યાત છે એક સમયમાં કાપત લેશ્યાવાળા, કષણ અને શુકલપાક્ષિક અને સંજ્ઞી છે નરકભૂમિનો ત્યાગ કરી બહાર આવે છે. જ્યારે અસ શી જીવની ઉદ્દવર્તના એટલા માટે નથી કે, તે પરભવના પ્રથમ સમયે જ થાય છે, અને નારક જીવે ત્યાંથી મરીને અસંસી ભવ કરતા નથી. - ભવસિદ્ધિક અભવસિદ્ધિક, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, નરકની જેમ જાણવા . પરંતુ નરકગતિના આયુષ્યક્ષયના સમયે વિર્ભ જ્ઞાન અને ચક્ષુદર્શનને અભાવ હોવાથી ઉદૃવંતના