________________
શતક ૧૩ મું ઉદ્દેશક-૧
૧૬૫ નથી. અચક્ષુદર્શનના જીવો તથા અવધિદર્શનની આહાર, ભય, મિથુન અને પરિગ્રહ સંગી, પુરુષ, સ્ત્રી અને નપુંસક વેદી તથા ચારે કષાયી જીવો પણ કાપત લેશ્યાની જેમ સમજવા.
જ્યારે પાચે ઈન્દ્રિયે પયુક્ત જીવોની ઇન્દ્રિયો ત્યાં જ સમાપ્ત થઈ જવાના કારણે ઉદ્વર્તન નથી. ઈન્દ્રિય, કાયાગી (કાર્પણ શરીરની અપેક્ષાએ) તથા સાકાર અને અનાકારેપાગી છે નરકથી ઉદ્વતિત થાય છે પણ માગી, વચનગી જીવેનું ઉદ્વર્તન નથી.
નારક છાની નરકમાં કેટલી સંખ્યા :
હે પ્રભે! પહેલી ભૂમિના સંખ્યાત એજનવાળા ૩૦ લાખ નરકાવાસમાં નારક કેટલી સંખ્યામાં છે ? અર્થાત્ ઉત્પાદ અને ઉદ્વર્તનમાં કહેલા ૩૯ પ્રકારના છ નીચે લખેલા ભેદમાં કેટલા છે?
(૧) અનંતપપત્રક-નરક ગતિમાં ઉત્પન્ન થવાના પ્રથમ સમયના નારક જી કેટલા?
(૨) પરંપરોપપન્નક–ઉત્પન્ન થયે બે સમયથી વધારે સમય થયેલ હોય તે જીવે કેટલા?
(૩) અનંતરાવગાઢ–વિવક્ષિત ક્ષેત્રમાં પ્રથમ સમયમાં અવગાઢ એટલે હાજર કેટલા?
(૪) પરંપરાવગાઢ–વિવક્ષિત ક્ષેત્રમાં પરંપરારૂપે જેમની હાજરીમાં બે સમયાદિ થયા હેય.
(૫) અનંતાહાર-નરકમાં જન્મ સમયે જ આહાર લેનારા -કેટલા ?