________________
પ૨૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આહારને પ્રજ્ઞાપના સૂત્રના આહાર ઉદેશાથી જાણવાની ભલામણ કરતાં કહેવાયું કે પોતાના સર્વાત્મ પ્રદેશથી દ્રવ્યાપેક્ષાએ અનંત પ્રદેશાત્મક, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી અન્યતર અર્થાત્ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ કાળમાં તથા ભાવથી વર્ણ—ગંધ-રસ અને સ્પર્શવંત પુદ્ગલ આહા૨માં લે છે.
આહારિત પુદ્ગલેને શરીર અને ઇન્દ્રિરૂપે પરિણમવામાં તેઓ સમર્થ છે? ભગવતે કહ્યું કે, તેઓ ગ્રહણ કરેલા આહાર ને શરીર અને ઇન્દ્રિયરૂપે, પરિણમાવી શકે છે અને જે પુદગલેને આહાર કરતા નથી તેમનો પરિણામ થતું નથી તથા આહાર કરેલાનો અસાર ભાવ મળની જેમ નાશ પામે છે.
પ્રથ્વીકાયિકને શું તેવા પ્રકારની સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વાણી હોય છે! જેના દ્વારા અમે આહાર કરીએ છીએ એવો વિચાર આવે ? બીજાઓને પણ શુ કહી શકે છે કે “અમે આહાર કર્યો?” | . મતિ એટલે અર્થાવગ્રહ ઠીક થવામાં કારણભૂત પ્રજ્ઞા છે જે સૂમાર્થને ગ્રહણ કરનારી છે મન એટલે મને દ્રવ્યને જ મન કહેવાય છે અને વાણું એટલે દ્રવ્યકૃતરૂપ શબ્દોને વ્યવહાર. . જવાબમાં ભગવંતે કહ્યું કે “પૃથવીકાયિકોને હું આહાર કરૂ છું તે ખ્યાલ હોતા નથી પણ અના ભાગ રૂપ-આહાર તે તેઓ કરે જ છે. તેવી રીતે ઈષ્ટ કે અનિષ્ટ સ્પર્શનું વેદન અનાગપૂર્વક થાય છે પણ તેમને પિતાને તેનું સ વેદન થતું નથી.
અવિરતિનાં કારણે પૃથ્વીકાયિકને પ્રાણાતિપાત (હિંસા)