________________
શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૨ સારાંશ કે –
धर्म्य न्याय्ये सदाचारे, पुण्ये पवित्रकर्मणि ।। सर्वेषा हितकार्ये च दक्षो जनः प्रशश्यते ॥१॥ जिनाज्ञा पालने चैव गुरोः ऋणाद्विमोचने । वैरत्यागे दयादाने दक्षजनः प्रशश्यते ।।२।।
मन्यथा
पापवादे च पैशून्ये हिंने द्रोहे च कर्मणि । कार्पण्ये मोहकार्ये च प्रमादिता प्रशस्यते ॥३॥
[ ગ્લૅકાસ્ત્રો મદીયા ] અનંતજ્ઞાનના સ્વામી ભગવાન મહાવીરસ્વામીએ આપેલા વાબ સાંભળીને જયંતી શ્રાવિકા ઘણા જ સંતુષ્ટ થયા છતાં “ક્યોરિ કૃષં !” આ ન્યાયે તે દિવસ પૂરતે છેલ્લે પ્રશ્ન નીચે પ્રમાણે કર્યો.
શ્રોત્રેન્દ્રિયને વશ પડેલા છે કયું કર્મ બાંધે?
હે દેવાધિદેવ ! આપ શ્રીમાન તે “નિજિત કંદર્પ, દીર્ણગજ, હતમે હકર્મા” આદિ સમર્થ અને સત્ય વિશેષણોથી યુક્ત હોવાથી સંસારની માયાથી ઉત્પન્ન થયેલા કામના બળિયાઓને સર્વથા ભસ્મ કરી દીધેલા હોવાથી વીતરાગ છે. નિર જન છે. પરંતુ “અમે તે સંસાર નીવેશે હે પ્રભુજી ...” એટલે અમને તે હજી કામે અને ભેગે છે. તેથી