________________
૫૦૮
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ ભ. ૐ
કાઈ ભવે કે સમયે મળ્યા હાતા નથી, તેથી ભૌતિક સંસ્કારાએ. તેના માનસિક, વાચિક કે કાયિક-જીવનને કલુષિત કરીને આ ધ્યાન અને રૌદ્રધ્યાનમય બનાવી દીધુ છે. પરંતુ નદીના પ્રવાહમાં ઠોકર ખાતા પત્થર જેમ પેાતાની મેળે ગેાળમટોળ અને સુંવાળા બની જાય છે તેમ અનિચ્છાએ પણ કર્મોની નિરા થતાં જ જીવ સરળ પરિણામી બને છે. તે સમયે તેને સદ્ગુરુ ( પંચ મહાવ્રતધારી અને સમિતિ ગુપ્તિના પાલક ) મળી જાય અને જીવ તેમનું સાહચય સાધી લે તે તે પેાતાની મેળે જ સમજતા થશે કે-આત્માને શિક્ષણુ દીધા વિનાનુ જીવન કલેશમય જ હોય છે. માટે પોતાના આત્માને સથા અભૂતપૂર્વ શિક્ષા દેશે, જેનાથી તેના દુગુ ણે! મર્યાદામાં આવે
ભગવાન મહાવીરસ્વામીએ ચાર શિક્ષાત્રતેાની પ્રરૂપણા સૌ જીવાના હિતને માટે કરી છે તે ક્રમશઃ આ પ્રમાણે છેઃ(૧) સામાયિકત :
:
આનાથી આત્માને શિક્ષણ મળશે કે કયેા જ મારા પરમ શત્રુ છે” તેથી ગમે તે રીતે પણ મારા કાયાને હુ ઉપમિત કરૂ કેમકે સ સારના ભાગ્ય પદાર્થો સૌને માટે એક સમાન જ છે, પરંતુ નહીં કેળવાયેલું મારૂં મન તે તે પાર્ઘામાં કોઈક સમયે રતિ અને ખીજા સમયે અરિત કરવા માટે ટેવાયેલુ હાવાથી મનગમતા પદાર્થા માટેને રાગ અને અણગમતા પદાર્થા માટેને દ્વેષ મને થયા કરે છે વસ્તુતઃ તે મારી કમજોરી છે. કારણ કે મારા માટેના અણગમતા પદાર્થાને પણ ખાવા-પીવાવાળા, એઢવા-પહેરવાવાળા લાખેાની સંખ્યામાં માણસા વિદ્યમાન છે, છતાં તેમને તે પદાર્થાના ભાગથી કંઈ પણ થતું નથી, તે મને શું થવાનું હતું ? જેથી હું... તેમના પ્રત્યે રતિ કે અતિ કરૂં, એમ સમજીને ઇન્દ્રિયાના લેગવટામાંથી