________________
શતક ૧૨ મું : ઉદ્દેશક–૫
૭૫
૮ ચડિક્ય–ફોધમાં આવીને રૌદ્ર આકાર ધારણ કરે. એટલે કે વિશેષ પ્રકારના ક્રોધદયમાં માનવનું મુખ–આંખ– હેઠ-હાથ આદિ શરીરના અવયવ દાનવ જેવા થાય તે
૯ ભંડન–ડંડા આદિ સાધનોથી બીજાને મારવાની તૈયારી કરવી અથવા ગાલીપ્રદાન કરીને લડવું તે.
૧૦ વિવાદ–પરસ્પર વિરુદ્ધ વચન વ્યવહાર કરે તે. માનના પર્યાય :
૧. માન–ચારિત્ર મેહનીય કર્મને કારણે ઉત્પન્ન અભિમાનને “માન” કહેવાય છે અને રેવ તેના પર્યાય છે
૨. મદ- માત્ર” (ટીકાકાર) અર્થાત્ પૂર્વભવીય વીર્યંતરાય, લાભાતરાય, ભેગાતરાય, ઉપભેગાન્તરાયના ક્ષપશમના કારણે, શુભનામ કર્મ પ્રકૃતિ, ઉચ્ચ ગોત્ર કે શુભ વેદનીય કર્મના ઉદયકાળે જીવાત્માને જે હર્ષોન્માદ થાય છે તેને “મદ’ કહે છે. શરાબપાન, અફીણના કસુંબા કે ભાંગ પીવાથી જે ઉન્માદ થાય છે તેના કરતાં ભૌતિક વસ્તુઓથી ઉત્પન્ન થતા મદથી I am all in all, and you are nothingના વૈકારિકભાવ જાગતા “બધી વાતે હું જ છું” તે ઉન્માદ જાગી જાય છે. તેવી રીતે પૂર્વના પુણ્યોદયે મળેલી સારી વસ્તુઓને કારણે પણ માણસને ઉન્માદ જાગે છે, વધે છે, અને સસારના સ્ટેજ પર છાતી કાઢીને બેફામ વતે છે.
૩ દર્પ–દત્તતા (ટીકાકાર) “દ ૪ મોરચોઃ” “r” ધાતુથી દત્ત શબ્દ બન્યા છે જે હર્ષ અને મેહનના અર્થમાં પ્રયુક્ત છે. હર્ષને અર્થ ઉપર જણાવી ગયા છીએ જ્યારે મેહનને અર્થ “ગર્વ થાય છે. “જિતિ-પfમતિ