________________
૧૮૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ધર્માસ્તિકાયના ત્રણ પ્રદેશવડે સ્પષ્ટ છે, લેકાન્ત કેણમાં રહેલે એક પ્રદેશ ઉપરના એક પ્રદેશથી અને આસપાસના બે પ્રદેશે એમ ત્રણથી પૃષ્ટ છે જ્યારે ઉત્કૃષ્ટથી ચારે દિશાના ચાર અને ઉર્ધ્વ અધ. ના બે પ્રદેશ એમ છ પ્રદેશથી પૃષ્ટ છે.
જ્યાં ધર્માસ્તિકાયનો પ્રદેશ છે ત્યા અધર્માસ્તિકાયને પણ પ્રદેશ હોય છે, માટે જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી સાત અધર્માસ્તિકાયના પ્રદેશ વડે પૃષ્ટ છે. તે આ પ્રમાણે -ધર્માસ્તિકાયને એક પ્રદેશ, અધર્માસ્તિકાયના ઉપરના એક પ્રદેશવડે, આસપાસના બે અને ધર્માસ્તિકાયના સ્થાન પર રહેલા અધર્માસ્તિકાયના એક પ્રદેશ એમ ચાર વડે સ્પષ્ટ છે. જ્યારે વધારેમા વધારે ધર્માસ્તિકાયના એક પ્રદેશની છ દિશામાં રહેલા અધર્માસ્તિકાયના છ પ્રદેશ અને ધર્માસ્તિકાયના સ્થાન પર રહેલ અધર્માસ્તિકાયના એક પ્રદેશે એવી રીતે ઉત્કૃષ્ટથી સાત પ્રદેશ વડે સ્પર્શાય છે.
આકાશાસ્તિકાયના સાત પ્રદેશ વડે ધર્માસ્તિકાયને એક પ્રદેશ પ્રુષ્ટ છે. અલકાસ્તિકાયને પણ પ્રદેશ હોય છે.
જીવાસ્તિકાયના અનંત પ્રદેશ વડે ધર્માસ્તિકાયને એક પ્રદેશ સ્પષ્ટ છે, કેમકે એક પ્રદેશની આસપાસ અનંત જીવોના અનંત પ્રદેશ વિદ્યમાન હોય છે. આ જ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશ વડે ધર્માસ્તિકાયને એક પ્રદેશ સ્પષ્ટ હોય છે. કેમકે–તેના અનંત પ્રદેશે ધર્માસ્તિકાયના એક પ્રદેશ પર અને તેની પાસે દિફત્રયાદિમા રહે છે અઢી દ્વીપમાં જ કાળ મર્યાદા હોવાથી કાળ દ્રવ્ય વડે કેઈક સમયે ધર્માસ્તિકાયને પ્રદેશ પ્રુષ્ટ હોય છે અને કેઈક સમયે નથી લેતા. આ રીતે આને લગતા બીજા વિકલ્પ મૂળ સૂત્રથી જાણવા.