________________
શતક ૧૮ મઃ ઉદ્દેશક-૧૦
૪૯
તેમ સમજીને સ્થૂલ મૈથુન પાપનુ વિરમણુ થાય તે માટે, પરમાત્મા પાસેથી ચેાથુ' વ્રત સ્વીકાર કરે છે.
મૈથુન વિરમણ વ્રત પાલવું શી રીતે ?
ખેતરને વાડની, બંગલાને ફાટકની અત્યાવશ્યકતા સૌ. કોઈને માન્ય છે. તેવી રીતે ભવભવાંતરના કુસસ્કારે જ્યારે જીવનમાં તફાન મચાવે છે, ત્યારે જીવનના પ્રત્યેક પ્રસંગે. પ્રત્યેક મિનિટે કે સેકડે જાગૃત આત્મા જ પેાતાના જીવનધનને અચાવી શકવા માટે સમથ અને છે. તે સિવાય સ'સારની એકેય શક્તિ જીવનધનની રક્ષા માટે સમથ અનતી નથી.
વાર્તાના તડાકા મારવા એક જાદી વાત છે અને જીવનની અસલીયત બીજી વાત છે. સંસારને પ્રત્યક્ષ કરીએ તે ખ્યાલ આવ્યા વિના રહેશે નહી કે સારામાં સારા નિમિત્તોમાં, સંત સમાગમામાં રહેવા છતાં પણ આન્તરવૃત્તિએને કંટ્રોલમાં લઈ શકાતી નથી. માટે જ કહેવાયુ છે કે સાધક માત્ર જયાં સુધી પેાતાના આત્માને જ ગુરૂ ન મનાવે ત્યાં સુધી વ્યવહારનયના ગુરુની અસર તે સાધક પર કઈક સમયે પડતી હશે, પણ ઘણીવાર નથી પડતી. આ કારણે પેાતાના આત્માને જાગૃત કરી સાધના કરવાવાળા સાધકને માહુરાજા પણ કંઇ કરી શકતા નથી “તુમ આણા ખડ઼કર ગ્રહ્યો છે, તેા કઇંક મુજથી ડર્યાં છે. ” એટલે કે વીતરાગની આજ્ઞારૂપી તરવાર, જ્ઞાનરૂપી ઢાલ અને વૈરાગ્યરૂપી કવચ (બખતર ) જેની પાસે ચાવીસે કલાક-એક કલાકની ૬૦ મિનિટ, અને એક મિનિટની ૬૦ સેકન્ડ રહેતા હશે તેનાથી ખિચારા માહરાજા અને તેના રાગદ્વેષ તથા કામદેવાઢિ મોટા ચેદ્ધા પણ દૂર જ ભાગે છે.
-