________________
૪૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જબરદસ્ત કડક પ્રતિજ્ઞા લીધા સિવાય ભવ ભવાંતરના પાપસંસ્કારને નાબુદ કરવા કેઈ કાળે પણ બચ્ચાઓને ખેલ નથી. અગ્યારમે ગુણઠાણેથી કે ચતુર્દશ પૂર્વથી પતિત થવામાં બીજુ -કયું કારણ છે?
आनतादिक्रतुभुजां, मनोविषयसेविनाम् । कायेनऽस्पृशता देवीमपि क्षीणमनोभुवाम् ।। मनुष्यस्त्रियमाश्रित्य यद्येवं स्याद्विडम्बना । तर्हि को नाम दुर्वारं कटपं जेतुमीश्वरः ।।
(લેકપ્રકાશ ૧–૩–૧૭૭) -અને જન્મ જન્મના વૈરાગી ભર્તુહરિએ તે હાથ ઝાટકીને વિના સંકેચે કહ્યું કે –
मत्तेभकुम्भ दलने भुवि सन्ति ।। केचित् प्रचण्ड मृगराज बघेऽपि दक्षाः । किन्तु ब्रवीमि वलिनां पुरतः प्रसह्य
कन्दर्प दर्पदलने विरला मनुष्याः ॥ આમ છતાં પણ મિલ “જે અત્યારે મહાવીર સ્વામીના -ચરણોમાં બેઠો છે તે વિચારે છે કે “દેવાધિદેવના શાસનમાં તોફાને ચડેલાં મેહકર્મને પણ મેક્ષાભિલાષણ આત્મશક્તિવડે ઉપશમિત કરી શકાય છે. તે માટે એટલે કે મેહકર્મની ઉદીર્ણ ન કરવા અને ઉદયમાં આવેલાને શાંત કરવા માટે પરસ્ત્રી સાથેના મારા બધાએ સંબધે યાવત્ ધર્મના નામથી પણ છેડી દેવામાં જ મારું કલ્યાણ છે, તેમ સમજીને પિવાને -ગૃહસ્થાશ્રમ શોભી ઉઠે અને ભવાંતરમાં જૈન શાસન મળવા ચામે તે ખાતર અધમ્ય મિથુન દ્વારને બંધ કર જોઈએ.