SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જબરદસ્ત કડક પ્રતિજ્ઞા લીધા સિવાય ભવ ભવાંતરના પાપસંસ્કારને નાબુદ કરવા કેઈ કાળે પણ બચ્ચાઓને ખેલ નથી. અગ્યારમે ગુણઠાણેથી કે ચતુર્દશ પૂર્વથી પતિત થવામાં બીજુ -કયું કારણ છે? आनतादिक्रतुभुजां, मनोविषयसेविनाम् । कायेनऽस्पृशता देवीमपि क्षीणमनोभुवाम् ।। मनुष्यस्त्रियमाश्रित्य यद्येवं स्याद्विडम्बना । तर्हि को नाम दुर्वारं कटपं जेतुमीश्वरः ।। (લેકપ્રકાશ ૧–૩–૧૭૭) -અને જન્મ જન્મના વૈરાગી ભર્તુહરિએ તે હાથ ઝાટકીને વિના સંકેચે કહ્યું કે – मत्तेभकुम्भ दलने भुवि सन्ति ।। केचित् प्रचण्ड मृगराज बघेऽपि दक्षाः । किन्तु ब्रवीमि वलिनां पुरतः प्रसह्य कन्दर्प दर्पदलने विरला मनुष्याः ॥ આમ છતાં પણ મિલ “જે અત્યારે મહાવીર સ્વામીના -ચરણોમાં બેઠો છે તે વિચારે છે કે “દેવાધિદેવના શાસનમાં તોફાને ચડેલાં મેહકર્મને પણ મેક્ષાભિલાષણ આત્મશક્તિવડે ઉપશમિત કરી શકાય છે. તે માટે એટલે કે મેહકર્મની ઉદીર્ણ ન કરવા અને ઉદયમાં આવેલાને શાંત કરવા માટે પરસ્ત્રી સાથેના મારા બધાએ સંબધે યાવત્ ધર્મના નામથી પણ છેડી દેવામાં જ મારું કલ્યાણ છે, તેમ સમજીને પિવાને -ગૃહસ્થાશ્રમ શોભી ઉઠે અને ભવાંતરમાં જૈન શાસન મળવા ચામે તે ખાતર અધમ્ય મિથુન દ્વારને બંધ કર જોઈએ.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy