________________
૪૨૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વર્તમાનમાં બંધાતા અને ભવિષ્યકાળમાં બંધાશે તે ત્રણે કાળના કર્મોમાં શું ભિન્નતા છે?
પરમાત્માએ “હા”માં જવાબ આપતા કહ્યું કે જેમ કઈ માણસ ધનુષ્યને હાથમાં લે છે, બાણ તેના પર મૂકે છે, દોરી કાન સુધી ખેંચે છે અને ઉપર જોઈને બાણ ફેકે છે, હવે આકાશ તરફ જતાં તે બાણની પહેલા સમયની ક્રિયામાં જે ભેદ છે તેના કરતા બીજા સમયમાં યાવત છેલ્લા સમયની ક્રિયામાં ફેરફાર સ્પષ્ટ દેખાય છે, તેવી રીતે જીવેના પ્રતિસમયના અધ્યવસાયે ભિન્ન ભિન્ન હોવાથી તેમનાં પાપકર્મો પણ ભિન્ન ભિન્ન હોય તે સ્વાભાવિક છે.
નારકાની આહાર વક્તવ્યતા : ' ' * પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ભગવંતે કહ્યું કે નારક છે 'જે પુદ્ગલેને આહાર માટે સ્વીકારે છે, તેમાંથી અસંખ્યાત ભાગરૂપે તેમને આહાર કરે છે અને અનંત ભાગરૂપ પુદ્ગલેને છોડી દે છે. સારાંશ કે ગ્રહણ કરેલા બધા પુદ્ગલેનો આહાર કરી શકતા નથી.
વૈમાનિક દેવે પણ ગ્રહણ કરાયેલા પગલેમાંથી અસં. ખાતમાં ભાગ ગ્રહણ કરે છે અને અનંત ભાગ છોડી છે.
Now, - શતક ૧૮ નો ઉદેશે ત્રીજે પૂર્ણ ન quaunamunurnar voo*
*