________________
તક ૧૬ મુ' : ઉદ્દેશક-૮
૩૬૭
ન્દ્રિયાના ઘણા દેશે, એઇન્દ્રિયને એક દેશ અથવા બંનેના અનેક દેશે અથવા ત્રીદ્રિયને એક દેશ આદિ. તે વિદિશામાં દેશ તથા પ્રદેશથી, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના છ ભાંગા અને કાળ સમયના એક ભાંગે એમ સાતની સ ખ્યામાં અરૂપી અજીવે છે, જ્યારે ચરમભાગમા કાળ સમય ન હેાત્રાથી છ અરૂપી ભાંગા જાણવા. વિશેષતા એટલી જ કે ચરમભાગનાં પહેલા ભાગામા અતીન્દ્રિયના પ્રદેશ હાતા નથી, કેમકે કેવળી સમુદ્રઘાત સમયે પ્રદેશેાની વૃદ્ધિ અને હાનિ રૂપિવષમતા હેાવાથી ચરમભાગમાં ઘણા દેશેાના સંભવ છે પણ એક દેશ હોતા નથી.
ઉપર પ્રમાણે જ દક્ષિણ-ઉત્તર અને પશ્ચિમ દિશા તથા ઊર્ધ્વ અને અધાર્દિશા માટે પણ પૂર્વની જેમ સમજવુ.
પરમાણુએની શક્તિ વિશેષતા :
હે પ્રભુ! । પૂર્વી દશાના ચરમાંતથી પશ્ચિમ દિશાના ચરમાંત સુધી, પશ્ચિમ દિશાના ચરમાતથી પૂર્વદિશાના ચરમાત સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી, દક્ષિણથી ઉત્તર સુધી, ઉર્ધ્વ દિશાથી અધેક્રિશા સુધી અને અધાદિશાથી ઉ`દિશા સુધી પુદ્ગલ પરમાણુ એક સમયમાં ગમન કરવા માટે સમ છે ?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! એક સમયમાં પૂર્વદિશાના ચરમભાગમાં રહેલા પરમાણુ પશ્ચિમ દિશાના ચરમભાગ સુધી જઈ શકે છે, આ પ્રમાણે બધી દિશાએ માટે જાવુ.