SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ તક ૧૬ મુ' : ઉદ્દેશક-૮ ૩૬૭ ન્દ્રિયાના ઘણા દેશે, એઇન્દ્રિયને એક દેશ અથવા બંનેના અનેક દેશે અથવા ત્રીદ્રિયને એક દેશ આદિ. તે વિદિશામાં દેશ તથા પ્રદેશથી, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના છ ભાંગા અને કાળ સમયના એક ભાંગે એમ સાતની સ ખ્યામાં અરૂપી અજીવે છે, જ્યારે ચરમભાગમા કાળ સમય ન હેાત્રાથી છ અરૂપી ભાંગા જાણવા. વિશેષતા એટલી જ કે ચરમભાગનાં પહેલા ભાગામા અતીન્દ્રિયના પ્રદેશ હાતા નથી, કેમકે કેવળી સમુદ્રઘાત સમયે પ્રદેશેાની વૃદ્ધિ અને હાનિ રૂપિવષમતા હેાવાથી ચરમભાગમાં ઘણા દેશેાના સંભવ છે પણ એક દેશ હોતા નથી. ઉપર પ્રમાણે જ દક્ષિણ-ઉત્તર અને પશ્ચિમ દિશા તથા ઊર્ધ્વ અને અધાર્દિશા માટે પણ પૂર્વની જેમ સમજવુ. પરમાણુએની શક્તિ વિશેષતા : હે પ્રભુ! । પૂર્વી દશાના ચરમાંતથી પશ્ચિમ દિશાના ચરમાંત સુધી, પશ્ચિમ દિશાના ચરમાતથી પૂર્વદિશાના ચરમાત સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી, દક્ષિણથી ઉત્તર સુધી, ઉર્ધ્વ દિશાથી અધેક્રિશા સુધી અને અધાદિશાથી ઉ`દિશા સુધી પુદ્ગલ પરમાણુ એક સમયમાં ગમન કરવા માટે સમ છે ? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! એક સમયમાં પૂર્વદિશાના ચરમભાગમાં રહેલા પરમાણુ પશ્ચિમ દિશાના ચરમભાગ સુધી જઈ શકે છે, આ પ્રમાણે બધી દિશાએ માટે જાવુ.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy