________________
૧૮૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આયી દિશાની આદિમાં રૂચક છે. એક પ્રદેશ તેની આદિમાં છે. આકાર મુક્તાવલિ જેવો છે. શેષ દિશા અને વિદિશાઓ પૂર્વ અને આગ્નેયીની જેમ જાણવી.
પરિવર્તનદ્વાર વકતવ્યતા –
“હે પ્રભે! લેક શું કહેવાય ? એ પ્રશ્ન છે.
જવાબમાં ભગવંતે કહ્યું કે, “આ લેક પંચાસ્તિકાય છે એટલે કે આખાયે બ્રહ્માંડ(ક)માં અસ્તિકા પાંચ સંખ્યામાં છે. તેમની વિદ્યમાનતા જ્યાં હોય તે લેક છે
૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. જીવાસ્તિકાય, ૫. પગલાસ્તિકાય. આમાં જીવાસ્તિકાયને છેડી બાકી બધા અજી છે.
ધર્માસ્તિકાયની સદ્ભાવનામાં જીવ માત્ર ગમનાગમન (એક સ્થાનેથી બીજે જવું તે ગમન અને પાછું આવવું તે આગમન.) કરી શકે છે. ધર્માસ્તિકાયના અભાવમાં ગમનાગમન શક્ય નથી. આ ઉપરાંત બોલવાની ક્રિયા–નેત્ર ઉઘાડવાની કિયા તથા મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં ધર્માસ્તિકાયને ઉપકાર છે. “TY @mજ ઘથિig” એટલે કે જીની કે પુદ્ગલેની ગતિ આદિ ક્રિયામાં ધર્માસ્તિકાયની સહાયતા અનિવાર્ય છે.
જીવોને ઊભા રહેવાનું, બેસવાનું, પડખું નહિ બદલવાનું અને મનને એકાગ્ર કરવારૂપ તથા આના જેવી સ્થિરતારૂપ ક્રિયામાં અધર્માસ્તિકાયની સહાયતા છે. “કાવવા કર્માણ