SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ કે અત્તરની ભરેલી વાવડીઓમાં સ્નાન પણ કર્યા છે. કેમકે અસંખ્યાત કે અગણિત નું પલ્યોપમ હોય છે અને દશ કેડાછેડી પલ્યોપમનું એક સાગરેપમ હોય છે, એટલે કે એક કરોડ પાપમને એક કરોડ પપમ સાથે ગણતા એક કડાકેડી હોય છે આવા દશ કેડીકેડી સમજવા. દેવકના એક જ અવતારની દેવીઓ ગણી શકાતી નથી તે પછી દેવલેકના અનંત ભવમાં દેવીઓ સાથેના ભોગવિલાસે કણ માપી શકે ? તેવી રીતે નરકાવાસમાં ત્રણ પ્રકારની વેદનાઓ પણ અનંતી વાર અને અનંતપ્રકારે ભેગવી છે. વનસ્પતિમાં આ જીવ અનંતીવાર છેટા, ભેદા, કપાયે, બફાય અને છેલાયો છે વિકલેન્દ્રિયમાં બીજાના પગ નીચે કચડાઈને કે બીજા પ્રકારે પણ અનંતી અનંતીવાર વિના મતે મર્યો છે. તે પછી એક ભવ માટેની અત્ય૫ સુખ કે દુઃખ તથા ભેગવિલાસ માટે શા સારુ રાજી કે નારાજ થતું હશે ? આર્તધ્યાન કરતે હશે? થડીક વિચારધારાને તેજ કરીએ અને એકાંતમાં બેસીને આત્માને સમજાવીએ કે હે જીવાત્મન્ ! તે પિતે જ હીરાની બંગડી જેવી ચમકદાર, મોતીના પાણી જેવી દેદીપ્યમાન, પરવાળાં જેવાં હોઠ, નખ અને પગનાં તળિયાંવાળી, કપૂરની ગોટી જેવી ઉજળી, ગુલાબના અત્તર જેવી સુગધે ભરેલી મલ, મૂત્ર, વિષ્ટાચરબી–પિત્ત-કફ-લેહી આદિની દુર્ગધથી સર્વથા રહિત, માખણના પિંડ જેવી મુલાયમ શરીરવાળી, કમળનાં પાંદડાં જેવી વિશાળ આખેવાળી, લવીંગ જેવી પાતળી કમરવાળી, શરીરના અ પાંગમાં કઈ પણ જાતની ખેડખાંપણ વિનાની તેમજ ભાગ્ય અંગમાં રતિમાત્ર પણ ફરક ન પડે તેવી, હૈયાના અતૂટ રાગવાળી, આયુષ્યપર્યત ચરણસેવા કરનારી, એક નહિ પણ
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy