SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મુ′ : ઉદ્દેશક-૭ ૧૦૯ અસંખ્ય—અનંત દેવીએ સાથે સુંદર શમ્યાએમાં સ્વૈચ્છિક, રેક ટોક વિતાના ભાગિવલાસા તે માણી લીધા છે. જ્યારે મનુષ્ય સ્ત્રી–સાથેના ભાગવિલાસા અત્યંત બિભત્સ, દુ ધમય, અદશનીય અને આંખના પલકારે સમાપ્ત થનારા છે, તેમાં તારે અરિહું તેના ધર્મ ને તિલાંજલિ આપીને સાથેાસાથ સત્કર્માને બરબાદ કરીને, આવતા ભવ માટે પુણ્યકર્માંનુ દેવાળુ કાઢીને આસક્તિ ધારણ કરવા જેવુ શુ છે? સાગરોપમે કે પચેપમે કે ૮૪ લાખ પૂર્વના આયુષ્યના ભેવિલાસા પણુ અમર ન રહ્યા તે પછી કેવળ ૨૫-૩૦ વર્ષના ભાગિવલાસે તારા આત્માને સતેષ શી રીતે આપી શકશે ? શી રીતે સમાધિ અપાવશે ? માનસિક પ્રસન્નતા કે લૂંટાઈ ગયેલી શારીરિક શક્તિઓને પાછી અપાવશે? નિસ્તેજ બનેલેા તારે ચહેરા ફરી ચમકદાર બનશે ? હજારો મણ ઘી-દૂધ ખાધા પછી પણ તારી ભેતૃત્વશક્તિ વધશે ? સાલમપાક, કોપરાપાક કે બદામપાક આઢિ દ્રવ્યે તારા રૂપરંગને યથાસ્થિત કરી શકશે? આ બધાયે પ્રશ્નોના જવાબ ‘ના’માં હોય તો પછી તારે શું કરવુ જોઇએ તેના વિચાર પ`ચમહાવ્રતધારીએ પાસે બેસીને કરી લેજે, વિલંબ કરીશ નહિ; કેમકે વિષયવાસનાના ભાગવિલાસેામાં ખાવાઈ ગયેલું માનવજીવન પાછુ કયારે મળશે તે કેવલી ભગવતા જાણે. આ પ્રમાણે જનાવર ચેાનિમાં અનંતાભવા સુધી ભેાગવાઈ ગયેલા ભાગવિલાસા પછી રાધાવેધની સમાન મેળવેલા મનુષ્ય અવતાર, જનાવરોની જેમ વિવેક મર્યાદા વિનાના ભાગવિલાસેામાં પૂર્ણ કરવાથી તારા આત્માની દશા કેવી થશે ? આના નિર્ણય મુનિભગવંતા પાસેથી કરી લેજે. - .
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy