________________
શતક ૧૫ મુ' ઃ ઉદ્દેશક-૧
૩૧૯
રાખવામાં આવશે. સારા મુહૂતે તેના રાજ્યાભિષેક થયા પછી તે હિમવાન પ ત જેવા શૂરવીર થશે અને પૂર્ણભદ્ર તથા મણિભદ્ર નામના એ દેવતાએ તે રાજાની સેનાનું સંચાલન કરનારા થશે. આ વાતની ખખર જ્યારે જનતાને પડશે ત્યારે ખથી જનતા મળીને તે રાજાનું ખીજું નામ ‘દેવસેન’ રાખશે અને તે નામે જ તેની પ્રસિદ્ધિ થશે ત્યારપછી ચાર દંતશૂલવાળા શબ જેવા ઉજજવળ એક હાથીની પ્રાપ્તિ થશે અને તે પર બેસીને તે રાજા હરશે ફરશે અને તેમ કરતા તે વધારે દીપી ઊઠશે ત્યારે જનતા મળીને તેનું ત્રીજું નામ · વિમલવાહન' (પહેલા ભવના ગેાશાળા) નામે સખાધાશે.
પેાતાના ગત ભવમાં માયાના શેતાન નશામાં ચકચૂર થઇને સેવેલા, વધારેલા અને નિકાચિત કરેલા મિથ્યાત્વમેાહનીય કર્મના ઉદય, વિમલવાહન રાજાના અવતારમાં જેમ જેમ આવતા જશે, વધતા જશે તેમ તેમ તે રાજા જૈન મુનિઓનેા નિંદ્યક બનશે. તેમની મશ્કરી કરનારે થશે, તેમને ધિક્કારતા જશે, તેમના ગમન—આગમનમાં અંતરાયેા ઉભા કરશે, કેટલાક મુનિએના શરીર તથા અગાપાંગાનુ છેદન કરશે, મારી નખાવશે, કેટલાકના વજ્ર—પાત્ર–કપડા આદિ લૂટી જશે, ચારી જશે, તે વસ્તુને ફાડી નાખશે, તેાડી નાખશે અને કેટલાક મુનિએને નગર બહાર કરવા માટેના હુકમા કરશે, દેશ મહાર કાઢશે. આ બધી હકીકતાને જોયા પછી જનતામાં ભારે રોષ થશે અને બધા આગેવાને ભેગા મળીને રાજાને મળશે અને સવિનય વિનતી કરશે કે હે રાજન! પરમ પવિત્ર મુનિએ સાથે અભદ્ર, અસભ્ય અને હિંસક વ્યવહાર તમારે ન કરવા જોઇએ, કેમકે કલ્યાણ-મંગળ એવા મુનિઓને સંતાપવામા પેાતાનુ કલ્યાણુ અને મંગળ, હણાઈ જાય છે, પણ મિથ્યાત્વના તાવ