________________
શતક ૧૨ મુ: ઉદ્દેશક-૪
સ્કંધની વ્યાખ્યા
" प्रायो ग्रहणदानादि व्यापारसमर्थरूपत्व अथवा वर्णांदिसतोः सूक्ष्मवादरपरिणामपरिणति रूपत्व [ તદ્દન દીપીકા ૨૨૮ ]
,,
मत्त्वबद्धत्त्वयोः
स्कंधस्य लक्षणम्
rr
चतु· स्पर्शादिमत्त्वे सति सूक्ष्मपरिणाम परिणति रूपत्व [ આંતન દીપીકા ૨૨૯ ]
सूक्ष्मस्कवस्य लक्षणम्
'
૬૧
rr
" अष्टस्पर्शादिमत्त्वे सति सूक्ष्मपरिणामपरिणति रूपत्वं वादरस्कंघस्य लक्षणम् [ આહન દીપિકા ૨૩૦ ]
11
એટલે કે પરમાણુ કોઇનાથી લઈ શકાતા નથી, કોઇને આપી શકાતા નથી. સ્કંધ લઈ શકાય છે, અને આપી શકાય છે. અથવા સૂક્ષ્મ કે ખાદર રૂપે રહેલા હાય તે સ્ક ંધ કહેવાય છે.
ચાર સ્પર્શી અને સૂક્ષ્મ પરિણામવાળા હોય તે સૂક્ષ્મ સ્કંધ છે અને આઠ સ્પર્શી તથા ખાદર પરિણામવાળા હાય તે ખાદર સ્કધ કહેવાય છે. ગમે તેટલા પરમાણુઓના સૂક્ષ્મ સ્કંધ અતીન્દ્રિય–અચાક્ષુષ હાવાથી તે સૂક્ષ્મ છે જ્યારે બાદર પરિણામને પામેલા કધ જ ઇન્દ્રિયગ્રાહ્ય હાવાથી ચાક્ષુષ છે.
સૂક્ષ્મ કે બાદર જે નામકની પ્રકૃતિના ભેદમાં છે તે અહીં સમજવાની જરૂર નથી કારણ કે કર્માની સત્તા તા ચૈતન્યશક્તિસમ્પન્ન જીવાત્માને હાય છે, જ્યારે સ્કા અજીવ છે માટે સૂક્ષ્મ પરિણતિને ભજેલા સ્કધા જ સૂક્ષ્મ સ્કંધ અને માદર પરિણતિને ભજેલા સ્કંધા માદર સ્કધ સમજવાના છે.
2