________________
પ્ર-તુત ગ્રંથના લેખકની ટૂંકી જીવની
દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીની ૭મી પાટને ઉજજવલ કરનારા શાવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસુરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય અને શાસનદીપક સુનિરાજ શ્રી વિદ્યાવિજ્યજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પંન્યાસ શ્રી પૂનદવિજયજી મહારાજને જન્મ રાજસ્થાનના પાલી જીલ્લા અન્તર્ગત રાદડી શહેરમાં ઘરો હતા, જે ગગનચુંબી જૈન મંદિર અને શ્રદ્ધાશીલ શ્રાવકેથી સુશોભિત શહેર છે. તેના વડાવાસમાં રહેતા બાફના શેત્રીય શેઠ નેમચંદજીના તેઓ
સારી પુત્ર છે. તેમની માતાજીનું નામ મધીબેન હતું અને તેમનું સંસારી નામ પુખરાજ હતું.
યૌવનના પ્રારંભ કાળમાં તેમણે સંસારની નિઃસારતા જોઈ લીધી અને દીક્ષા લેવાની ભાવના જાગી. મનસ્વી પુરૂ ભાવનાને અમલમાં મૂકતા વાર લગાડતા નથી, તેથી તેઓ કરાંચીમાં બિરાજમાન મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ પાસે જઈ પિતાની દીક્ષા લેવાની ભાવનાને પ્રકટ કરી અને ખૂબ જ ધૂમધામથી વિકમ સં. ૧૯૪ના માગસર શુદિ ૧૦ના દિવસે દીક્ષા લીધી અને તેમનું નામ પૂર્ણાન વિજયજી રાખવામાં આવ્યુ. - દીક્ષિત થતાંની સાથે જ તેમણે અભ્યાસમાં પોતાનું મન પરીખ્યું અને ગુરુ વચને પર અતૂટ શ્રદ્ધા હોવાથી તેઓ - શ્રીની આજ્ઞાનુસાર પંચ પ્રતિકમણ, ચાર પ્રકરણ, કર્મગ્રંથ,