________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નામે બલદેવે જન્મ લીધો છે અને મહાવીરસ્વામીને આત્મા તે ખાનદાનમાં ક્યારે જન્મે છે તે જાણે છે ? જ્યારે વાસુદેવનો પિતા પુરુષવેદના અતિરેકમા વર્તાતે હતો ત્યારે પિતાની પુત્રી સાથે સંસારની માયા માંડ્યા પછી તેની કુક્ષિમાં જન્મ ધારણ કરે છે અને તામસિક પુદ્ગલ પરાવર્તામાં જન્મ લેતા ત્રિપૃષ્ટ વાસુદેવ (૧૮ મા ભવને મહાવીરસ્વામીને આત્મા) મરીને સાતમી નરકે જાય છે. માટે જ કહેવાયુ છે કે જે જે જીવાત્માને જે સમયે નિયાણપૂર્વક બાંધેલા શુભાશુભ કર્મોને ભોગવવાનાં હેય છે ત્યારે પુગલ પરાવર્ત પણ તે રીતે જ પોતાની મેળે સજઈ જાય છે. આપણા જીવનના જ પ્રતિસમયના ઉદાહરણો ઉપર ખ્યાલ કરીએ તે ઉપરની વાત સહજ સમજાઈ જશે
જે ખોરાક આપણે ખાઈએ છીએ તે બધાય ખોરાકમાંથી લોડી બનતુ નથી કેમકે લેહીને બનવા માટે જે પુગલે મા લાયકાત હોય છે તેમાથી જ લેહીનું નિર્માણ થવા પામશે. પછી તે ખાધેલો ખેરાક દૂધ હોય, મલાઈ, મેવા, મિષ્ટાન્ન હોય કે ફરસાણ હોય તેમાથી રસ બનશે અને તે રસમાંથી બહુ જ
ડાનું લેાહી બને છે. બાકીનો બધો એ ખોરાક મળ-મૂત્ર, પસે, કફ, નખ, વાળ આદિ દ્વારા બહાર ફેકાઈ જવા પામશે લેહીમાંથી લાયકાતવાળા પુગલે જ યાવત્ રાકમાં પરિણત થશે સારાશ કે બધા એ પુદ્ગલે બધા એ કામમાં આવતા નથી. તેવી રીતે અનંતાનંત પુદ્ગલે પણ જીવાત્માને માટે કામમાં નથી આવતા, પણ પિતાના શરીરની રચના આદિની લાયકાતવાળા સૂક્ષ્મ પગલે જ જીવાત્મા ગ્રહણ કરે છે જે શુભાશુભ કર્મો ભેગવવામાં સહાયક બને છે.
ગૌતમસ્વામીએ પૂછયું કે, “હે પ્રભે! પુંગલ પરાવર્તા