________________
3
કે નિ ? ક્ષ મારા કે પ્રમાદી ? સંસાર એક દિ ખાલી થશે કે કેમ ? ભવસિદ્ધિક તથા અભવસિદ્ધિડ આદિનું વિવેચન હૃદયંગમ બન્યું છે. ત્રીજમા નરકનું વર્ણન, વિશુઓના ભાગવતમાં પણ આ વિષય કેવી રીતે ચર્ચા છે? તથા જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય મર્યાદા વર્ણવાઈ છે. ચેથામાં ગલેનુ પરિણમન, તેની વિચિત્રતા, તેની અન ત શક્તિ, પરમનું લક્ષણ, તેમા વર્ણ–ધ-સ–સ્પર્શ કેટલા હેય છે? ચાર અને આઠ સ્પર્શનું વર્ણન, સ્કંધ કેને કહેવાય ? બે પ્રદેશથી લઈ ચાવત્ અનત અનંત રક હોય છે, તેનું સંધન અને વિઘટન, ભેદ-છેદ, તેમા વદિ તથા પરિવર્તન કેવી રીત થાય છે ? પુદ્ગલપરાવર્ત કોને કહેવાય? અને તેના પ્રકાર પાચમમાં કષા, પાપસ્થાનકે અને લેથા વગેરેનું વિવેચન છે છઠ્ઠામાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણનું રહસ્ય, વાસ્તવમાં ગ્રહણ શી ચીજ છે, પર્વ રાહુ અને નિત્ય રાહુ કેને કહેવાય છે? તેમના વિમાનનું વર્ણન, ગ્રહણ અશુભ શા માટે મનાય છે ? તેને ફેટ તથા ચંદ્રબલ અને તારાબળનું સ્વરૂપ પણ દર્શાવાયુ છે. સાતમા ઉદેશામાં લેકને વિસ્તાર, આકાર, પ્રકાર, શાશ્વત અને નિત્ય સ્થિતિ. નરકાવાસની સ્થિતિ, સંખ્યા તથા જીવની રખડપટ્ટી શા માટે ? દેના ભોગ વિલાસનું પરિણામ. જીવ માત્ર સાથે થયેલા અનત સંબંધ, નાટકમા જેમ એકની એક વ્યક્તિ વિવિધ પાઠ ભજવે છે અને વિવિધ વેશ પરિવર્તન કરે છે તેમ પ્રત્યેક જીવ કર્મોના પરિણામે કેવી કેવી અતિમા પરિભ્રમણ કરે છે અને કેવા કટુ વિપાકે ભોગવે છે ઇત્યાદિનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે નાગપૂજા રા માટે? દેના ચાર પ્રકાર-દ્રવ્યદેવ, નરદેવ. ધર્મદેવ, ભાદેવ અને દેવાધિદેવનું સ્વરૂપ, તેમની જઘન્ય ઉત્કૃષ્ટ આયુસ્થિતિ, વૈક્રિય શરીગ્ની