________________
૭૩
શતક ૧૨ મું ઉદ્દેશક–૫ મૃષાવાદ- અદત્તાદાન-મૈથુન અને પરિગ્રસ્ડમાં કેટલા વર્ણ–ગધ– રસ અને સ્પર્શ હોય છે ? ” જવાબમાં ભગવંતે કહ્યું કે, “પાંચ વર્ણ, બે ગધ, પાચ રસ અને ચાર સ્પર્શની વિદ્યમાનતા પ્રાણાતિપાતાદિકમાં હોય છે.”
બધાય દૂષણથી રહિત જીવનું લક્ષણ જેમ ઉપગ છે તેમ પુદ્ગલ દ્રવ્યનું પણ લક્ષણ બતાવતાં જૈન શાસને કહ્યું કે Karઘરસજાવજત: :' અર્થાત્ જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વિદ્યમાનતા અવક્ષ્યાવિની છે તે પુલ છે એટલે કે પરમાણુથી લઈને મોટા સૂક્ષ્મ કે બાદર સ્કંધોમાં આ ચારેય હોય છે.
પ્રાણાતિપાતાદિમાં જ્યારે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વિદ્યમાનતા સ્વીકાર્ય છે માટે તેમનાથી થતું કર્મબ ધન અર્થ
અહિ સંગત રહેશે. તેથી તે પદોને અર્થ “અમgયાના કાળાgggT ” આદિ ન કરતાં પ્રાણાતિપાત–મૃષાવાદ–અદત્તાદાનમિથુન અને પરિગ્રહથી ઉપાર્જન કરેલાં કર્મો તથા પ્રાણાતિપાતાદિને જનક (ઉત્પાદક) ચારિત્ર મેહનીય કર્મ લેવાનું છે. કેમકે તે કર્મના ઉદયથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની તીવ્રતા તીવ્રતરતા કે તીવ્રતમતાને લઈને પ્રાણાતિપાતાદિ કાર્યોમાં જીવાત્માની પ્રવૃત્તિ હોય છે. એ પ્રમાણે મૃષાવાદના જનક કર્મને અથવા મૃષાવાદ વડે જન્ય કર્મને, માલિકની નહિ આપેલી વસ્તુનું આદાન કરવું તે અદત્તાદાન છે, તેનાથી જન્ય કર્મને અથવા તેના જનક કમને, અબ્રહ્મ(મૈથુન)થી જન્ય કર્મને અથવા તેના જનક કર્મને, અને પરિગ્રહ જન્ય કે જનક કર્મને ઔપચારિક રીતે પ્રાણાતિપાતાદિ કહે છે, અને કર્મ માત્ર પુદ્ગલ હોવાથી તેમા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વિદ્યમાનતા