________________
શતક ૧૩ સુ* : ઉદ્દેશક-છ
૨૧૫
આ
સુખ-દુઃખ, પુણ્ય-પાપ, સચેગ-વિયેાગ આદિ કર્મો જે આ ચાલુ ભવ પૂરતાં જ છે તેમને ભેગવી લીધા પછી વર્તમાન આયુષ્યકના છેલ્લે પરમાણુ નાશ થયે છતે માણસનુ મૃત્યુ થાય છે. એટલે કે આ ભવના સુખદુ ખાદિને ભોગવવા માટેની છેલ્લી મર્યાદા આયુષ્યકમના છેલ્લે પરમાણુ છે, તે પછી “ આપ મુએ મર ગઈ દુનિયા ” ખેલ ખતમ છે. મદારીને ખેલ પૂરા થયે મદારી જેમ બીજી બજારમાં જાય તેમ જીવાત્મા આ ભવની શ્રીમંતાઈ, સત્તા, હીરા મેાતીના દાગીના અને પુત્રપરિવાર આદિની સાથે ખેલાતી કે ખેલાયેલી રામલીલા સમાપ્ત થાય છે. આ આયુષ્યની મર્યાદા ચરમશરીરી દેવ, નારક કે લાંબા આયુષ્યવાળા તિય ઇંચ કે મનુષ્યાને છેડીને ઘટી શકે છે પણ વધતી નથી વિષપાન, શસ્ત્રઘાત, જળસમાધિ, પત આદિથી પતન, વધારે પડતી ભૂખ, તરસ આદિના કારણે મર્યાદા ઘટે છે અને તે સમયે ખીજા' કર્યાંના ભાગવટાના હિંસામ એક સાથે જ સમાપ્ત થાય છે
(૩) આત્યંતિક મરણ——
નરક આદિ આયુષ્યકલિકાને ભેગવીને જીવ મરે છે અને મરીને એ જ આયુષ્યક દલિકાને ભાગવ્યા વિના તેનુ જે આગામી મરણુ થશે તે આત્યંતિક મરણુ છે.
(૪) માળ મરણુ
વર્તમાન જીવનમાં આપણે પતિ-મહાપ'ડિત-ત્યાગી— મહાત્યાગી વૈરાગી અને એછે વત્તે અંશે વ્રતધારી હાઇને ઘણાએ સદનુષ્ઠાનામાં જીવન પૂર્ણ કર્યું હોય તે પણ આંતરજીવનનું થર્મોમિટર ( માપ દંડ) મૃત્યુશય્યા છે. તે