________________
૪૦૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ (૧૫) શરીર પ્રત્યાખ્યાન –માયા વશ બનીને સેવેલી શરીરની સુકુમાતાને ત્યાગ કરે
(૧૬) કપાય પ્રત્યાખ્યાન –કોધ-માન-માયા અને તેમનાં કુસંસ્કારોનું પ્રત્યાખ્યાન કરવું.
(૧૭) સ ગ પ્રત્યાખ્યાન -જીન કલ્પીપણું સ્વીકાર કર્યા પછી જ મંડળી વ્યવહાર છે .
(૧૮) ઉપધિ પ્રત્યાખ્યાન વધારે પડતી કે વધારી દીધેલી ઉપધિનો ત્યાગ કર.
(૧૯) વિરાગત -રાગ-દ્વેષ ફરીથી ઉત્પન્ન ન થાય કે વધવા ન પામે તેથી સંસાર સાથેની માયાને લાત મારી દેવી.
(૨૦) ભાવ સત્ય –સંસારનો કેઈપણ પ્રકરણ, પદાર્થ, ખાનપાન અથવા ખોટા પિઝીશનના ખ્યાલામાં પિતાના અંતકરણને અશુદ્ધ ન થવા દેવુ
(૨૧) વેગ સત્ય -મન-વચન અને કાયાને કેઈકાળે પણ અને ખાસ કરીને વરી–વિરોધી માણસ સાથે રહેતા પણ વક થવા ન દેવી
(૨૨) કરણ સત્ય –પિંડ વિશુદ્ધિ આદિ ઉત્તર ગુણોને શુદ્ધ રાખવા માટે પ્રયત્નશીલ રહેવું.
(૨૩) મન સમાહરણતા -એટલે મનને ચંચળ થવા ન દેવુ ઉપચારથી વચનકાયને પણ.
(૨૪) ક્રોધ ત્યાગ –ઉપચારથી કષાયને ત્યાગ. (૨૫) જ્ઞાન સમ્પન્નતા –સમ્યજ્ઞાનમાં આગળ વધવું. '(૨૬) દર્શન સમ્પન્નતા -દર્શન અને ચારિત્રની શુદ્ધિ રાખવી.