________________
શતક ૧૭ મું ઉદ્દેશક-૩
૪૦૧ (૪) આલેચના –દેવસિક કે ત્રિક આદિ દોનું ગુરૂ સમક્ષ સાચા હૃદયથી પ્રકાશન કરવું.
(૫) નિંદના :–પિતાના દેની નિદા કરવી એટલે કે દોષોને દોષ જ જાણીને તેને નિંદવા.
(૬) ગીંણા ગુરૂ પાસે આત્મદોષને પ્રકાશિત કરવા.
(૭) ક્ષમાપના :-આપણા વ્યવહારથી અસંતુષ્ટ માણસની ક્ષમા માંગવી.
(૮) શ્રુત સહાયતા –આગમીય શ્રુતજ્ઞાનને પરમ મિત્ર માનીને તેને અભ્યાસ કરે અને વધારે.
(૯) વ્યુપશમના –કોઇના નિમિત્તો મળવા છતાં પણ પિતાના જીવનમાં ક્રોધાદિને પ્રવેશ ન આપો
(૧૦) ભાવે અપ્રતિબદ્ધતા:-હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા અને વેદાદિના સેવનમાં કે તેની સ્મૃતિમાં પણ માનસિક આગ્રહને ત્યાગ
* (૧૧) વિનિવર્તના-અસ યમ માટેના ૨૦ પ્રકારના અસમાધિ સ્થાનેથી હમેશાં બચતા રહેવું.
(૧૨) વિવિક્ત શયનાદિ –એટલે કે પશુ-પક્ષી અને નપુંસક આદિના પતન સ્થાનેથી અતિરિક્ત એકાંત વસતિમાં રહેવું
(૧૩) શ્રોત્રેન્દ્રિય સંવર:-ઉપચારથી પાંચે ઈન્દ્રિયોને સંવર કરે. એટલે દુરાચારના રસ્તે જતી અટકાવવી.
(૧૪) યુગ પ્રત્યાખ્યાન કષાય વશ, મન–વચન અને કાયાથી કરેલા, કરાવેલા કે અનુમોદેલા પાપમાર્ગોનો અનુરોધ કરે.