SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મુ' : ઉદ્દેશક-૨ ૪૫ પવિત્ર વિચાર સમયે સમયે આવતા પણ હેાય છે, પરંતુ મેહુરાજાએ પેાતાના સૈનિકોને જીવાત્માની ચારે બાજુ એવી રીતે ગાઠવી દીધા હેાય છે કે તેનાથી બચવુ' તેને માટે પ્રાયઃ અશકચ બને છે. ત્યારે જ તેા પદ્માસનમાં ધ્યાનસ્થ મહાપુરુષને પણ યુવતીનાં ઝાંઝરને ઝણકાર ચકડાળે ચાડાવી દે છે. સ્વાધ્યાયમાં રત થયેલા અથવા જિનેન્દ્ર ભગવતનાં મીઠાં મધુરાં સ્તવનાને લલકારનારાઓનાં મનમાં સ્ત્રીનું સંગીત ચંચલતા લાવી શકે છે. આવા તે અગણિત અનુભવે આપણે કરેલા છે. કર્ણેન્દ્રિયાદિ ઇન્દ્રિયાના ગુલામ હેવાના કારણે જ કાઈ પણ સારા પવિત્ર કાર્યામા આપણે મગ્ન થઈ શકતા નથી. ચડતી યુવાનીમાં દીક્ષિત થયા તેા શિક્ષિત થવામા ઇન્દ્રિયાની ગુલામી વિશ્વરૂપ બને છે. ઘઉના રંગ જેવી લાલિમા શરીર પર હાવી જોઇએ પણ સ્પર્શેન્દ્રિય કે ચક્ષુરિન્દ્રિયાદિની પરવશતાના કારણે ધાયેલા ચેખાના દાણા જેવા ફ્રીક્કાને પ્રીક્કા જ આપણે રહ્યા છીએ. રસ નીકળી ગયેલી શેરડી જેવી વૃદ્ધાવસ્થામાં જે રાગે, શિથિલતા તે યુવાન માણસાને સતાવે છે. ઈત્યાદિ કારણેામાં પૂર્વ ભવની અસાતાવેદનીયને કલ્પવા કરતાં આપણી ઇન્દ્રિયાની ગુલામીની કલ્પના જ વધુ ખંધ બેસે છે. : આ બધા ભાવેાને જાણનારા કેવલી ભગવંતે કહ્યું કે, ઇન્દ્રિયાને વશવ આત્મા કોઈ કાળે પણુ કષાય વિનાના હાઈ શકતા નથી, અને કષાયી આત્મા પ્રતિસમયે ઢગલાબંધ નવાં કર્યાં તે ખાધે જ છે. સાથેા સાથ પહેલાનાં માધેલા કનિ નિકાચિત કરીને ભવભવાંતરને માટે ભયંકર અસાતાવેદનીયને ઉપાજે છે. ” r વિવેકી આત્મા કેવળ પાંચ જ મિનિટ માટે નીચેના
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy