________________
ત્રિષ્ટિ મૂળ ૮-૯ પર્વ પણ ઝડપથી તૈયાર થાય છે અને ભગવતીને પહેલે ભાગ હિન્દીમાં પ્રેસમાં છે તે જાણી આનન્દર નૂતન ઉપાશ્રય,
- આ. વિજયસૂર્યોદયસૂરિ રાધનપુરી બઝાર, ભાવનગર. ૨૧–૯–99
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ બીજે મલ્યા. પુસ્તકનું વિવેચન, રોચક શૈલીમાં તથા સરળ ભાષામાં સુંદર કરેલ છે. તમારે આ પ્રયાસ અનુમોદનીય અને લાધનીય છે. સિરોહી (રાજસ્થાન) –આ. વિજયસુશીલસૂરિજી જેન ઉપાશ્રય,
- શ્રી ચન્દનવિજયજી ગણી તા. ૪-૧૦–૭૭
–૧ શ્રી વિનોદવિજયજી ગણી
આપે ખૂબ પરિશ્રમપૂર્વક તૈયાર કરેલ ભગવતી સૂત્ર સાર-સંગ્રહ બીજા ભાગનું ઉદ્ધાટન થવાનું જાણીને ખૂબ આનન્દ થયે. - આપશ્રીના સફળ પ્રયાસ બાબત આપશ્રીને ખૂબ ખૂબ અભિનન્દન સાથે આપશ્રીના હાથે આવું સાહિત્ય નિર્માણ થતું રહે તેવી ભાવના સાયન જૈન ઉપાશ્રય,
–આ. વિજયસુબેધસૂરિ મુંબઈ-૨૨ ભાદરવા સુદિ ૮ મંગળવાર
હું
1 1 - આપે એકલાવેલ ભગવતી સૂત્ર સાર સંગ્રહ બીજો ભાગ મળેલ છે. .