________________
શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-પ
પરમાણુ પુદ્ગલને એક વર્ણ, એક રસ, એક ગંધ અને બે સ્પર્શ હોય છે.
જીવાસ્તિકાય જીવની અપેક્ષાએ વર્ણાદિ રહિત હોવાથી આત્મા કાળા-ધોળ, ઠીંગણે, કે ઓસવાલ, પિરવાલ, શ્રીમાળી, ક્ષત્રિય, બ્રાહ્મણ, સ્ત્રી-પુરૂષ, ગુજરાતી, મારવાડી, કાઠિયાવાડી, કે કચ્છી નથી છતા પણ શરીરને લઈને તેવા સંબોધન થાય છે. શરીર નાશવંત છે. આત્મા શાશ્વત છે એમ સમજી શરીરની સાધના કરવા કરતા આત્માની સાધના કરવી.
બીજુ શરીર ગ્રહણ કરવા માટે જ્યારે આ જીવાત્મા ગર્ભમાં આવે છે ત્યારે ગર્ભવ્યુત્ક્રાન્ત જીવ પાચ વર્ણ, પાચ રસ, બે ગધ અને આઠ સ્પર્શવાળે હેય છે.
જૈન શાસનની યથાર્થવાદિતા છે કે વસ્તુસ્થિતિ જે પ્રમાણે છે તેને તે પ્રકારે જ પ્રરૂપવી. સર્વથા એકાન્તવાદે કે ક્ષણિકવાદે એકેય પદાર્થનો નિર્ણય સત્ય સ્વરૂપે થઈ શકે તેમ નથી અને છેવટે કર્મોના કારણે જીવાત્મા ભવભ્રમણ કરે છે.
છે
શતક ૧૨નો પાંચમે ઉદેશે પૂર્ણ કે